________________
પરમ પૂજ્ય,
સમતા સાધક વર્ધમાન તપોનિધિ,
પંન્યાસ પ્રવરશ્રી કાંતિવિજયજી મહારાજા કે જેઓનું સંયમગ્રહણ સંઘર્ષ પૂર્ણ હતું...તો અંતિમ સમય-કેન્સર જેવા અસાધ્ય વ્યાધિ વખતે ભયંકર વેદના પૂર્ણ હતું. છતાં પણ બન્ને ઉગ્ર સમયે સ્વયં પરમ-પરમ સમતામાં સ્થિર હતા. કહેવાય કે સ્થિતપ્રજ્ઞા હતા. આ
એવા પૂજય પંન્યાસજી ભગવંતે ધર્મચક્ર માસિકમાં આપેલા મૌલિક ચિંતનો. અહીં એકત્રિત કરીને પ્રકાશિત કરાયા છે.
જીવનમાં શ્રી નવકાર સમરો મંત્ર ભલો નવકાર શિવમસ્તુ સર્વજગતઃ પરહિત પરાયણતા આત્મતુલ્ય દૃષ્ટિ સુખનું બીજ શ્રીજિનેશ્વરદેવની પૂજ્યતા ધર્મમહાસત્તાનું સામર્થ્ય જિનાજ્ઞા અને પરમેષ્ઠિ જપ ગુરુઉપાસના જૈન દર્શનનું મૌલિકસ્વરૂપ ભાવનિધાન
ધર્મ અનુપ્રેક્ષા - ૧