SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છે અત્યારે પાંચ મહાવ્રતોમાં ગરબડવાળા માટે વાત સમજવી). સભાની વચ્ચે નિંદા ન કરવી કે એમની જ પ્રશંસા પણ ન કરવી. काऊण तेसु करूणं, जइ मन्नए तो पयासए मग्गं । अह रुसई, तो नियमा न४ છે તે તો પાસે છે તે શિથિલો ઉપર કરુણા કરવી. અને જો એમ લાગે કે તેઓ આપણી વાત જ માનશે તો એમને સાચી વાત સમજાવવી. પણ એમ કરવા જતાં જો એ શિથિલો ક્રોધે ભરાતા હોય તો ? ચૂપ રહેવું. પણ બધે એમના દોષી કહેતા ન ફરવું. વળી કાળના પ્રભાવે પ્રાયઃ તમામ સંયમીઓમાં નાની મોટી શિથિલતાઓ તો છે જ. એટલે છે આવી પરિસ્થિતિમાં આ નિયમોને ન પાળનારાઓની નિંદા કરવી એ તો અપરિપક્વતા, અહંકારદોષની શું નિશાની ગણાય. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૦)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy