SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદુર્ગતિ-મૂક માનવ-નરકાદિક યોનિ ભારે, માયામૃષાનું ફળ જાણીને સરળ સ્વભાવને ધારે. ધન તે...૨૭ શિષ્યો એ મહાત્માના ચરણે સમર્પિત બને... તો ખૂબ સરસ ! ભલે આ બધું મને ન મળ્યું. પણ એ મહાત્મા થકી આ કામ થશે તો પણ સારું જ છે ને ? વળી અનુમોદના દ્વારા મને પણ એટલો જ ફાયદો થશે.... “ ” F मा પેલો સાધુ ગુરુને માનીતો બની ગયો છે, ગુરુ વાતે વાતે એને બોલાવે છે, એની સ્તુ સલાહ લે છે, એની પ્રશંસા કરે છે, એને પોતાની સાથે જ રાખે છે. # માનીતો નથી, એ મને ક્યારેક જ બોલાવે, મને ઠપકો પણ આપે... त 010101010101011 આ |2| પેલો સાધુ મારી ઈર્ષ્યાનો વિષય બનેલો છે, તો રોજ મારે રાત્રે ચિંતન કરવું જ છે મૈં કે,‘એ સાધુ ગુરુની ચિંતા દૂર કરનારો બનો. ગુરુ પછી ગુરુનું પદ એ જ સંભાળો. 7 શા મારું પુણ્ય ઓછું, લાયકાત ઓછી... માટે હું ગુરુનો લાડીલો ન બની શક્યો. પણ શા એમાં શું ? પેલો સાધુ મારો ગુરુભાઈ જ છે ને ? એ આગળ વધે એ તો મારો જ स ना વિકાસ ગણાય.'' क्ष न E” F આવી ચિંતનધારા મારે મારા ઈષ્મદોષનો વિષય બનેલા પ્રત્યેક વ્યક્તિ તરફ વહાવવી છે: આ મૈત્રીભાવના એ એવું પાણી છે કે જે ઈર્ષ્યામેલને ધોઈને સાફ કર્યા વિના નહિ જ રહે. હા ! મારે રાહ જોવી પડે, ઉતાવળે આંબા ન પાકે. આ ત્રણ ઉપાયો એ જ હવે મારી સાધના બનાવી દઈશ. આ થયું ઈર્ષ્યાદોષને લઈને આત્મસંપ્રેક્ષણ ! 0000 ઈર્ષ્યા (20) 1111 જ્યારે હું ગુરુને આ બધાના કારણે સ્મ re #dir; F ना य આ ભ ક્ષ ણ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy