SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આપ તેને ઊભા થઇ સકારે, આસન દઈ સુખશાતા પૂછી ઉચિત વિનય અત પછી ઉચિત વિનય અવધારે, ધન તે...૧૪ રત્નાધિક આવે તબ તેને ઊભા થઈ સ. F S S = "R . 45 F F કો'ક કવિએ ગાયેલી એ પંક્તિઓને હૃદયમાં જડી દે... हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण । फुल खुशीयों के बांटे सभी को, सब का जीवन बन जाए मधुबन । મારે એ નથી વિચારવું કે, “આખી જીંદગીમાં મને શું મળ્યું છે ? બધાએ મને શું આપ્યું છે ?” મારે તો એ જ વિચારવું છે કે “મેં બીજાઓને શું આપ્યું ?” મારે તો બધાને આનંદના પુષ્પોની પ્રભાવના કરવી છે, જેની સુગંધથી બધાયનું જીવન મધુવન બની જાય. “ગુરુએ મને શું આપ્યું ? મને પાઠ આપ્યો ? મને શિષ્યો બનાવી આપ્યા? મને I વાત્સલ્ય આપ્યું? આ બધું મારે નથી વિચારવું. ભલે એમણે મને ન આપ્યું, ઓછું IT આપ્યું પણ મારે એનો વિચાર નથી કરવો. મારે તો એ જ જોવાનું છે કે “મેં ગુરુને શું આપ્યું? મેં ગુરુની સેવા કરી ? એમની જ આજ્ઞાઓ અક્ષરશઃ પાળીને એમને પ્રસન્ન કર્યા ? એમના ઉપકારો બદલ એમની પર ઉપબૃહણા કરી? મુક્ત કંઠે એમના શાસનકાર્યોની – આરાધનાની પ્રશંસા કરી? મારા Et નિમિત્તે એકાદ ક્ષણ પણ એમને ચિંતા કરવી જ ન પડે એ માટેના પ્રયત્નો મેં કર્યા? # મારે એ વિચારવું જ નથી કે “મારા સહવર્તી સંયમીઓ મને સહાયક બને છે ; 3 કે નહિ? મારા પ્રત્યે લાગણી દર્શાવે છે કે નહિ ? મારા વિકાસમાં ખુશ છે કે નહિ? શું મારા સુકૃતોની પ્રશંસા કરે છે કે નહિ ? મારા તપમાં, મારી માંદગીમાં, મારી # અશક્તિમાં, મારી મુંઝવણોમાં મને અનેકાનેક પ્રકારની સહાય કરે છે કે નહિ ? ૧ મારે તો માત્ર એટલું જ વિચારવું છે કે, હું મારા આ સાધર્મિક સંયમીઓને 3. કેટલી સહાય કરું છું? મને એમના પ્રત્યે લાગણી છે કે નહિ ? એમના વિકાસમાં મને આ આનંદ છે કે ખેદ ? એમના શિષ્યો થાય, એમના વ્યાખ્યાનો વખણાય, એ તપ- આ ધ સ્વાધ્યાયાદિમાં આગળ વધે એમાં મને હર્ષ ખરો કે નહિ ? હું એમના સુકૃતોની મા અનુમોદના કરું છું ? એમની નાની નાની ભૂલોને ભૂલી જઉં ખરો ? એમના તપ, માંદગી, અશક્તિમાં ખડે પગે સેવા કરવા તત્પર રહું છું ખરો ?” મારે એ વિચારવાનું જ નથી કે “મારા શિષ્યો મારી આજ્ઞા માને છે ? મારી સેવા કરે છે? મારી આમન્યા જાળવે છે? મારા પ્રત્યે સદૂભાવવાળા છે ? અંદરોઅંદર એ ક્ષ મારા માટે સારી વાત કરે છે ?' ણ મારે તો એ જ વિચારવું છે કે “મે એમના હિત માટે શું કર્યું ? ભક્તોને-શ્રાવકોને 1 minimummy સ્વાર્થ ૦ (૧૪) પnimatnagar
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy