SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧૩૧ ૪૬૪ સિવાયનાથી અર્જુનને પૃથગુ કરવા માટે “વાર” લખાયો છે. આથી પૃથકત્વ અર્થમાં વાર થશે. આ “વ" અવ્યય જ નિપાતનથી મેં અત્તવાળો થાય ત્યારે “વ” શબ્દની પ્રાપ્તિ થાય છે. આ “વ” અવ્યય ઉપમાન, ઉપદેશ, પ્રશ્નનું અવધારણ તથા સ્વીકાર કરવો અર્થમાં છે. પ્રતિજ્ઞાન એટલે સ્વીકાર કરવો અર્થ થાય છે. કોઈક વ્યક્તિ સવાલ પૂછે ત્યારે સાંભળનાર વ્યક્તિ પ્રશ્ન સાંભળીને “વમ્ !” એ પ્રમાણે બોલે છે. અહીં “વિમ્” અવ્યય પ્રશ્નના અવધારણ અર્થમાં છે. હવે સ્વીકાર કરવો અર્થવાળા વિમ્ અવ્યયનું ઉદાહરણ બતાવે છે - “મવાન યિાશ્રયમ્ પડે ?” આપ “ચિાય"ને ભણશો? ત્યારે સામેવાળો કહે “વ”. અહીં સ્વીકાર અર્થમાં “વ” છે. “વ ગુરુ ” અહીં “વ” અવ્યય ઉપદેશ અર્થમાં છે. (તું આ પ્રમાણે કર.) "પવમ્ શરણીયમ્” અહીં ઉપમાન અર્થમાં “વિમ્” અવ્યય છે. કોઈકે જે પ્રમાણે કાર્ય કર્યું હોય તે પ્રમાણે જ કાર્ય કરવા યોગ્ય છે એવું કહેવામાં આવે ત્યારે પૂર્વના કાર્યની સાથે આ કાર્યની સરખામણી કરવામાં આવે છે માટે “વ” ઉપમાન અર્થમાં છે. સ્તવના કરવા અર્થવાળો “નૂ" ધાતુ છઠ્ઠા ગણનો છે. આ “નૂ" ધાતુથી “નશિ-નૂણાબૂ..." (૩દ્ધિ૦ ૯૩૫) સૂત્રથી “મમ્" પ્રત્યય થતાં અને “નૂ”નો ગૂન આદેશ થતાં “નૂનમ્” શબ્દની પ્રાપ્તિ થાય છે. આ “નૂનમ્” અવ્યય તર્ક અને અર્થ-નિશ્ચય અર્થમાં છે. દા.ત. “નૂનમ કવિવર: વિપરીત વધા” નિશ્ચિતતાથી કવિઓ વિપરીત બોધવાળા હોય છે. અહીં કવિઓ વિપરીત બોધવાળા હોય છે એવા અર્થના નિશ્ચયમાં “નૂન” અવ્યય છે. ઉપરોક્ત ઉદાહરણ ભર્તુહરિના વૈરાગ્યશતકમાં છે. હવે તર્ક અર્થનું ઉદાહરણ આપે છે. “નૂનમ્ તત્ માવ્ય” અર્થાત્ માનો કે ન માનો, તે થવા યોગ્ય છે. તથા “નૂનમ્ તેવદ્રત્તો ગય” આ દેવદત જ લાગે છે. તથા જ્યાં અડધી અડધી હોવા ન હોવાની શક્યતા છે, તેને સંશય કહેવાય છે. દા.ત. “પુરુષો વ ાપુર્વ” અહીં પુરુષ અથવા તો “શાપુ” હોવાની શક્યતા અડધી-અડધી છે, ક્યાંતો પુરુષ હોઈ શકે અથવા તો થાળુ હોઈ શકે. બંને પક્ષે નિશ્ચય થવાની શક્યતા છે, એને સંશય કહેવાય છે. જ્યારે લગભગ બેમાંથી એક પક્ષમાં જ નિશ્ચય થવાની શક્યતા હોય તેને તર્ક કહેવાય છે. અગાઉના બે ઉદાહરણોમાં દેવદત્તના નિશ્ચયની પૂરેપૂરી શક્યતા છે અથવા તો કોઈ ચોક્કસ ઘટના થવા યોગ્યની પૂરી શક્યતા છે. આ પ્રમાણે નિશ્ચય એક પક્ષમાં નવ્વાણુ ટકા ઝૂકે એને તર્ક કહેવાય છે. “૩ . કોટિના સંશય કક્ષા" (વિત) અહીં “નૂનમ્” શબ્દ આવા અર્થમાં આવ્યો છે - માત્ર પૂર્ણ નિશ્ચયની અવસ્થા નથી, પૂર્ણ નિશ્ચયમાં એક ટકાની અશક્યતા હોય એવો અર્થ તર્કનો થાય છે. નૂનમ્ અવ્યય તર્ક અને નિશ્ચય અર્થમાં છે. (शन्या०) शश्वत् इति स्वरादावपि पठितः । सुपूर्वात् कुपूर्वाच्च पतेः क्विपि बाहुलकाद्
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy