________________
૦ ૧-૧-૪૦
'
तु सङ्घ-वैपुल्यवचनयोरिति व्यर्थाऽन्वर्थसंज्ञा, महासंज्ञाकरणेन तु प्रदेशेषु लोकप्रसिद्धकेवलयोमार्थस्यापि ग्रहणमिति नियतविषयपरिच्छेदहेतुभूतस्य सङ्ख्यानकरणमेकत्वादिकमभिदधत एकादे: सङ्ख्याकार्यं सिद्ध्यति । नियतविषयपरिच्छेदहेतुत्वं चात्र यद्धर्मप्रकारकनिश्चयोत्तरं लोके गणनायां प्रसिद्धा ये स्वाति - रिक्ता यावद्धर्मास्तद्धर्मप्रकारकसंशयसामान्यं नोदेति तद्धर्मावच्छिन्नवाचकत्वम्, यथा-'त्रयो घटाः' इत्युक्तौ त्रित्वाभावाऽप्रकारकत्व-त्रित्वप्रकारकत्वरूपनिश्चयस्य प्रतिबन्धकतया एकत्वद्वित्व-चतुष्ट्वादियावद्धर्म-प्रकारकसंशयाः नोदेतुं प्रभवन्तीति त्रित्ववाचकत्वात् त्रिशब्दस्य नियतविषयपरिच्छेदहेतुत्वम्, एवं चतुरादिशब्दानामपि, बह्वादीनां तु 'बहवो घटाः' इत्युक्तौ बहुत्वप्रकारकनिश्चयसत्त्वेऽपि पञ्च वा दश वा विंशतिर्वा घटा इत्यादिसंशयस्य जागरूकतया नियतविषयपरिच्छेदहेतुत्वं नास्तीति योगविभागपक्षः, तत्पक्षे नियमार्थत्वाद्युक्तिश्च न घटते, संख्याकार्यार्थं बहु- गणयो: स्वयं कृतार्थत्वेन नियमत्वायोगाद् " इत्याचक्षते ।
૭૧૬
અનુવાદ :- હવે.પરે તુ – પરસ્પરસાહવર્ચ્યાત્... પંક્તિઓ દ્વારા કૈયટનો મત બતાવવામાં આવે છે. સૂત્રમાં અન્વર્થસંજ્ઞા કરવી વ્યર્થ છે. સૌ પ્રથમ સાહચ્ચર્યની વ્યાખ્યા બતાવે છે. સમાનતાવાળાઓનું સાથે રહેવું તે સાહચ્ચર્ય છે. સંખ્યામાં વ્યાપક છે અર્થવાચિતા જેઓની એવા વધુ અને રૂળ શબ્દોનું જ ગ્રહણ થઈ શકશે. અર્થાત્ સંખ્યાત્વ ધર્મવાળા વહુ અને ગળ શબ્દોનું જ ગ્રહણ થઈ શકશે પરન્તુ જે વહુ અને ગળ શબ્દમાં સંખ્યાત્વ ધર્મ હશે નહિ તેઓનું ગ્રહણ થઈ શકશે નહિ. બહુ શબ્દમાં સંખ્યાત્વ ધર્મ પણ રહ્યો હોય અને બહુત્વ ધર્મ પણ રહ્યો હોય તો ત્યાં પરસ્પર સાહચ્ચર્ય હોવાથી બહુ શબ્દ સંખ્યા તરીકે લઈ શકાશે. દા.ત. વવ: ઘટા અહીં બહુ શબ્દ ઘટની ચોક્કસ સંખ્યા બતાવતો હોવાથી બહુ શબ્દમાં સંખ્યાત્વ ધર્મ રહ્યો છે અને બહુત્વ ધર્મ પણ રહ્યો છે. પરન્તુ વધુ નતમ્ પ્રયોગમાં જે વહુ શબ્દ છે ત્યાં સંખ્યાત્વ ધર્મ રહ્યો નથી. કારણ કે આ પ્રયોગમાં રહેલા વઘુ શબ્દથી નત ની સંખ્યા જણાતી નથી. આમ પરસ્પરના સાહચ્ચર્યથી સંખ્યામાં વ્યાપક છે અર્થવાચિતા જેઓની એવા બહુ અને ગણ શબ્દની જ સંખ્યાસંજ્ઞા સિદ્ધ થઈ શકશે પરન્તુ સંઘ અને વિપુલ અર્થના વાચક બહુ અને ગણ શબ્દની સંખ્યા સંજ્ઞા સિદ્ધ નહિ થાય. કારણ કે અહીં સંખ્યાત્વ ધર્મની સાથે સાહચ્ચર્ય નથી. ભાષ્યકારના મતે અન્વર્થસંજ્ઞાથી બહુ અને ગણ શબ્દોની સંખ્યાસંજ્ઞા સિદ્ધ થતી હતી તથા અન્વર્થસંજ્ઞાના કારણે જ વિપુલ અને સંઘ અર્થના વાચક બહુ અને ગણ શબ્દની સંખ્યા સંજ્ઞા સિદ્ધ થતી હતી નહિ, જ્યારે કૈયટના મતે પરસ્પરના સાહચ્ચર્યથી જ સંખ્યાત્વ ધર્મવાળા બહુ અને ગણ શબ્દમાં સંખ્યા સંજ્ઞા સિદ્ધ થશે પણ વિપુલ અને સંઘ અર્થવાળા બહુ અને ગણ શબ્દમાં સંખ્યાત્વ ધર્મ