SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ) ૧-૧-૪૦ ૭૦૮ मित्येकसम्बन्धेनैकत्रावृत्तित्वरूपं विरुद्धत्वमवसेयम्, एकत्वभिन्ना सङ्ख्यात्वव्याप्यरूपविशिष्टा सङ्ख्येति फलितार्थः, तादृशं रूपं च बहुवत्त्वादिकमवसेयम्, भेदो (अन्योऽन्याभावो) यत्र स्वप्रतियोगिवृत्तित्व-स्वाश्रयवृत्तित्वाभ्यां सम्बन्धाभ्यां तिष्ठेत् तादृशो बहुत्वादिसङ्ख्यारूपो धर्म इति तात्पर्यम् । 'बहवो घटाः' इत्यादौ घटवृत्तिबहुत्वस्य बहुत्वाश्रयापरघटभेदाश्रयेऽपरस्मिन् घटे यथा सत्त्वं तथा भेदप्रतियोगिबहुत्वाश्रयघटेऽपीति बहुत्वमीदृशो धर्मो भवितुमर्हति । यद्यपीदृशो धर्मो द्वित्वत्रित्वादिरपि भवति, तथापि प्रकृते बहुगणशब्दयोरुपादानाद् द्विव्यादिशब्दानां निरासः । त्र्यादिषु घटेषु बहुशब्दप्रयोगेऽपि तेषां बहुत्वेनैव बोधो न तु त्रित्वादिनेत्यन्यदेतत् । અનુવાદઃ- હવે “પુત્વપ્રતિયોનિ” શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે: “ગતિ” અર્થવાળો “ફ” ધાતુ બીજા ગણનો. છે. હવે જે જે ગતિ અર્થવાળા ધાતુઓ છે તે તે પ્રાપ્તિ અર્થવાળા પણ છે. આથી જે અભેદને પ્રાપ્ત કરે છે એ અર્થમાં “ફ” ધાતુને “પીળું – નિ...” (૩UTIO ૨૧) સૂત્રથી “" પ્રત્યય થતાં તેમજ ગુણ થતાં “પ” શબ્દ પ્રાપ્ત થાય છે તથા “ક'નો ભાવ એવા અર્થમાં ભાવમાં “સ્વ” પ્રત્યય લાગતાં “સ્વ” શબ્દ પ્રાપ્ત થાય છે. “ત્વ' એ સંખ્યાનું વિશેષણ બનશે. આથી “અભેદને પ્રાપ્ત કરે છે એવી સંખ્યા” એ પ્રમાણે અર્થ થશે. હવે “પ્રતિયોગી" શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે: “પ્રસિદ્ધ કરવા” અર્થવાળો “પ્રથ" ધાતુ પહેલા ગણનો છે. આ “yળુ” ધાતુથી “થેત્રં ૨ વા" (૩UT૦ ૬૪૭) સૂત્રથી “તિ" પ્રત્યય થતાં તેમજ અંતનાં “”નો લોપ થતાં “પ્રતિ” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “ત્તિ” શબ્દ “વિરોધી” અર્થને પ્રકાશિત કરનાર છે. “જોડવું” અર્થવાળો “યુગ” ધાતુ સાતમા ગણનો છે. આ “pfd"પૂર્વક “યુન” ધાતુથી “વિરોધને ધારણ કરે છે” એવા અર્થમાં “યુગ - મુન...” (૫) ર/૫૦) સૂત્રથી “fધનg" પ્રત્યય થતાં ઉપાજ્યનાં “3”નો ગુણ થાય છે તેમજ “નિટશનો...” (૪/૧/૧૧૧) સૂત્રથી “”નો “” થતાં “પ્રતિયોનિ” શબ્દ પ્રાપ્ત થાય છે. “પ્રતિયોનિ” એ કૃદન્ત કહેવાય છે. “ ત્વ"નાં વિરોધને ધારણ કરનાર એવો “નાના"નો અર્થ થાય છે. અર્થાત્ “પ્રતિયોજી"નો અર્થ “વિરોધને ભજનાર” અથવા તો ધારણ કરનાર” થાય છે. જ્યાં પર્યાપ્તિ-સંબંધથી એકત્વ રહેતું હોય ત્યાં પર્યાપ્તિસંબંધથી અનેકપણું ન રહેતું હોય તો વિરુદ્ધપણું જાણવા યોગ્ય છે. આથી પર્યાપ્તિસંબંધથી એક જ અધિકરણમાં એકત્વ અને અનેકત્વનું એકસાથે ન રહેવાપણું એ જ વિરુદ્ધપણું છે. સંખ્યાત્વને વ્યાપ્ય એવી સંખ્યા એકત્વ, દ્ધિત્વ, ત્રિત્વ વગેરે છે અર્થાતું જ્યાં જ્યાં એકત્વ, દ્વિત્વ વગેરે છે ત્યાં ત્યાં સંખ્યાત્વ છે. આથી જ્યાં જ્યાં એકત્વથી ભિન્ન એવી વ્યાપ્ય સંખ્યા રહેશે ત્યાં ત્યાં બહત્વ રહેશે. આમ, એકત્વથી ભિન્ન સંખ્યા “વહુનો અર્થ થશે.
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy