SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૩૯ ૬૭૪ (श० न्यासांनु० ) किञ्च, सङ्ख्यात्वेनैव कप्रत्ययसिद्धौ क्रियमाणं डतिग्रहणम् *अर्थवद्ग्रहणे ०* इति न्यायस्याऽनित्यत्वं ज्ञापयति, एवं सत्यनर्थकस्यापि तिशब्दस्य ग्रहणेन कतीत्यादौ त्यन्ते कप्रत्ययप्रतिषेधः स्यादिति तदुज्जीवनेन डते: पृथग्ग्रहणं चरितार्थम् । ज्ञापनस्थले च स्वांशे चारितार्थ्यमन्यत्र फलं च किञ्चिदवश्यं भवतीत्यनित्यत्वज्ञापनस्यान्येन फलेनापि केनापि भविતવ્યમ્ । અનુવાદ :પૂર્વપક્ષ :- આમ તો પંક્તિ ઉત્તરપક્ષની છે છતાં પણ એનાં સંબંધમાં પૂર્વપક્ષ ઊભો કર્યા વિના ઉત્ત૨પક્ષ સમજી શકાય એમ નથી. આથી સૌ પ્રથમ પૂર્વપક્ષ જણાવીએ છીએ : વિશતિ, ષષ્ટિ, સપ્તતિ વગેરે શબ્દોમાં ભલે અવ્યુત્પત્તિ પક્ષનો આશ્રય કરાયો હોય, પરંતુ ‘વિમ્’ સર્વનામ ઉપરથી બનેલો “તિ” વ્યુત્પત્તિ પક્ષનો આશ્રય કરાયાથી જ પ્રાપ્ત થયો છે. અહીં પ્રત્યય અને પ્રકૃતિનો વિભાગ (‘વિમ્” તથા ઽતિ) તે તે સૂત્રો દ્વારા સ્પષ્ટપણે જણાય છે. માટે આવા શબ્દોમાં તો ‘‘અર્થવવું પ્રદળે ન અનર્થસ્ય' ન્યાય લાગુ પડશે જ. આમ ‘‘તિ’’નાં વર્જનથી “ઽતિ” અંતનું વર્જન થાત નહિ. તમે તો “વ્રુતિ” અંતવાળા નામોને સંખ્યા જેવાં કહ્યાં છે. આથી ‘‘સંઘ્વા’’ શબ્દથી ((૬૪/૧૩૦) સૂત્રમાં રહેલાં “સંધ્યા” શબ્દથી) “” પ્રત્યયનું વિધાન થઈ જાત. માટે તમારા મતે પૃથક્ ‘વ્રુતિ”નું ગ્રહણ નિરર્થક છે. જ્યારે અમારા મતે તો પૃથ ગ્રહણ કરવાથી જ ‘ઽતિ” અંતવાળા નામો સંખ્યા જેવાં થતાં જ નથી. આથી અમારા મતે પૃથગ્ “ઽતિ”નું ગ્રહણ આવશ્યક છે. ઉત્તરપક્ષ :- સંખ્યાપણાંથી જ “” પ્રત્યયની સિદ્ધિ હોતે છતે (૬/૪/૧૩૦) સૂત્રમાં ફરીથી “કતિ”નું ગ્રહણ કર્યું છે. તેના દ્વારા “અર્થવાળે ન અનર્થક્ષ્ય' ન્યાય અનિત્ય બને છે, એવું અમે જણાવીએ છીએ. આથી જેમ “તિ' અંતવાળા નામોમાં “” પ્રત્યયનો પ્રતિષેધ થાય એ જ પ્રમાણે અનર્થક એવાં “ઽતિ” અંતવાળા નામોમાં પણ ‘“’ પ્રત્યયનો પ્રતિષેધ થઈ જાત. ભલે સૂત્રમાં સંખ્યાવાચક શબ્દોથી “” પ્રત્યય થાય છે એવું કહ્યું હોય તો પણ ‘“તિ’’નાં વર્જનથી “ઇતિ” અંતવાળાનું પણ વર્જન કરીને “તિ” વગેરે શબ્દોમાં “” પ્રત્યયનો નિષેધ થઈ જાત, પરંતુ “તિ” અંતવાળામાં “' પ્રત્યય તો કરવો જ છે. આથી “તિ” અંતવાળા નામોમાં “” પ્રત્યયની પ્રાપ્તિ કરાવવા માટે જ (૬/૪/૧૩૦) સૂત્રમાં પૃથક્ એવાં “તિ” અંતવાળાનું ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે “અર્થવત્ પ્રહળે...” ન્યાયની અનિત્યતા જણાવનાર એવું પૃથક્ “ઽતિ”નું ગ્રહણ છે. જે જે સૂત્રમાં જ્ઞાપકપણું હોય તે જ્ઞાપકપણાંનું ફળ તે તે સૂત્રમાં પણ મળે છે અને અન્ય સૂત્રોમાં અન્ય ફળ પણ પ્રાપ્ત થાય છે. આથી (૬/૪/૧૩૦) સૂત્રમાં જ્ઞાપકપણાંનું ફળ ‘‘તિ’’નાં વર્જનથી અનર્થક એવાં “ઽતિ”નું વર્જન પણ થઈ જાત. (‘અર્થવત્' ન્યાય અનિત્ય
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy