SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૩૮ ૬૨૦ : પાણિની વ્યાકરણમાં ‘‘ક્ર્મબ્યમ્' (૩/૨/૧) સૂત્ર આવે છે, જેનો અર્થ છે ઃ કર્મમાં “અન્” થાય.’ હવે એ જ વ્યાકરણમાં બીજું સૂત્ર આવે છે ‘તોપવતમ્ સક્ષમીસ્થમ્' (૩/૧/૯૨). અહીં (૩/ ૨/૧) સૂત્રમાં “ર્મળિ’માં જે સપ્તમી વિભક્તિ હતી તે ‘‘જ્ઞ” પ્રત્યયની ઉત્પત્તિ માટે હતી. જ્યારે “સપ્તમીÆમ્” એ પ્રમાણે પ્રથમા વિભક્તિ આવી એ ઉપપદસંજ્ઞાના પ્રયોજનવાળી છે. આથી સંજ્ઞાના પ્રયોજન માટે જો અન્ય વિભક્તિ અંતપણું થાય તો એ પોતાના પ્રયોજન અર્થે જ આવેલી વિભક્તિ કહેવાય. આથી સંજ્ઞાકરણ કરવા માટે પ્રકૃતિ વગેરેમાં અન્ય વિભક્તિ કરવી પડે એ કાંઈ દોષરૂપ નથી. અન્ય વિભક્તિ કરવા દ્વારા પણ અધિકારસૂત્ર દ્વારા આવેલ પ્રત્યયસંજ્ઞાનું પ્રયોજનપણું જ છે. આથી પ્રત્યયસંજ્ઞાની જાણકારી પ્રથમા વિભક્તિ દ્વારા થઈ શકતી હોવાથી પોતાના પ્રયોજનવાળી જ વિભક્તિ છે. આ પ્રમાણે અધિકારસૂત્ર દ્વારા પણ પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાની આપત્તિ તો ઊભી જ રહે છે. આ પ્રમાણે અધિકારસૂત્રથી પ્રત્યયસંજ્ઞાનું વિધાન કરવામાં આવશે તો પણ “સન્” વગેરેની સાથે “ગુપ્-તિબ્” વગેરે પ્રકૃતિઓની પણ વાક્યભેદથી પ્રત્યયસંજ્ઞા થઈ જ જશે. જે તમારા પક્ષે આપત્તિ સ્વરૂપ જ છેઃ । (શૂન્યા૦ ) યથા ૨ વતખ્તાત્ “ન્નિયાં નુ” [૬.૨.૪૬.] કૃતિ પ્રથમાનિષ્ટિક્ષ્ય (યુનો) वाक्यभेदेन षष्ठ्यां सत्यां लुबुत्पत्तिस्तथा प्रत्ययसंज्ञाऽपि प्राप्नोति । उपाधिशब्देन चेह तुल्यन्यायात् (प्रत्ययनिमित्तत्वेन प्रकृत्या तुल्यन्यायत्वमित्यर्थः । एवं चोपाधिषु तदुद्भावनेनैव विशेषणे - ऽप्युद्भावितैवेति भावः ।) विशेषणमप्युच्यते, क्वचित् तयोर्भेदेन व्यवहारो दृश्यते -*नोपाधिरुपाधेर्भवति विशेषणस्य वा विशेषणम् इति । यदाह "अर्थविशेष उपाधिस्तदन्तवाच्यः समानशब्दो यः । अनुपाधिरतोऽन्यः स्याच्छ्लाघादिविशेषणं यद्वद्" ॥१॥ इति । પૂર્વપક્ષ ચાલુ ઃ- હવે સિદ્ધહેમવ્યાકરણમાં વાક્યભેદ દોષરૂપ નથી માન્યો તેનું એક ઉદાહરણ : બતાવે છે : જ્યાં જ્યાં વાક્યભેદ આવશ્યક છે ત્યાં ત્યાં વાક્યભેદ દોષરૂપ થતો નથી. ‘“વતઙાત્’ (૬/૧/૪૫) સૂત્રથી ‘વતન્તુ” શબ્દથી પર અપત્ય વિશેષ અર્થમાં ‘“ય” પ્રત્યય થાય છે. અહીં યત્ પ્રથમા વિભક્તિમાં નિર્દેશ કરાયો છે. આ જ “યત્”નો “સ્ત્રિયામ્ જી” (૬/૧/૪૬) સૂત્રથી ‘“તુ” થશે. હવે (૬/૧/૪૫) સૂત્રમાં તો “ય” પ્રથમા વિભક્તિમાં છે. આ જ “ય”નો તુ કરવો હોય તો ‘‘ય’ને ષષ્ઠી અન્તવાળો જ માનવો પડશે જે વાક્યભેદ કર્યા વગર માની શકાશે નહીં. એ જ પ્રમાણે અહીં પણ અધિકારસૂત્ર દ્વારા જો તે તે સૂત્રોમાં “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા કરવી હશે તો વાક્યભેદ કર્યા વગર પ્રત્યયસંજ્ઞા કરી શકાશે નહીં. હવે જો વાક્યભેદ
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy