SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૫ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ સૂત્રમાં એક જ “ã” લખ્યો છે, છતાં પણ ઉભય ‘ત્”નું ગ્રહણ થયું છે, તે કેવી રીતે શક્ય બને ? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી બૃહદ્વૃત્તિટીકામાં જણાવે છે કે, તંત્રથી અહીં ઉભયનો સ્વીકાર થયો છે. જે એક, આવૃત્તિવિશેષ વિના માત્ર એકને ઉપકાર નથી કરતો તે તંત્ર કહેવાય છે. દા.ત. જેમ સળગતો દીપક પોતાનામાં કશો ફેરફાર કર્યા વિના અનેક છાત્રોને ઉપકાર કરે છે તે પ્રમાણે અહીં “ત્” શબ્દ કોઈ પણ જાતનાં ફેરફાર વિના બેવાર અર્થને બતાવે છે. આમ શબ્દ એકવાર બોલાશે, વળી, તે શબ્દની આવૃત્તિ નહિ થાય; છતાં પણ બે અર્થને બતાવશે. આને જ તંત્ર કહેવાય છે. અહીં તંત્ર શબ્દથી પ્રયત્નવિશેષ વિવક્ષા કરાય છે. અર્થાત્ સૂત્રમાં રહેલો “ત્” શબ્દ વિશેષપ્રયત્નથી ઉચ્ચારણ કરાયો છે. આ કારણથી જ બે અર્થ લઈ શકાય છે. દા.ત. “શ્વેતો ધાવૃત્તિ ।'આ વાક્યમાં “શ્વેતો”શબ્દ એક જ વાર ઉચ્ચારણ કરાયો છે છતાં પણ પ્રયત્નવિશેષથી આ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે તો આ શબ્દનાં બે અર્થ થઈ શકે છે. એક : “શ્રા તઃ” (કૂતરો અહીંથી.) તથા બીજો : “શ્વેતો’(સફેદ) આ પ્રમાણે શબ્દનાં બે અર્થ થવાથી વાક્યનાં પણ બે અર્થ થશે. એક, કૂતરો અહીંથી દોડે છે તથા બીજો સફેદ (ઘોડો) દોડે છે. એ જ પ્રમાણે સૂત્રમાં રહેલો “ત્” પણ બે અર્થવાળો સમજવો. પહેલો અર્થ અપ્રયોગી હોય તે વ્ સંજ્ઞાવાળો થાય છે એ પ્રમાણેનો થાય છે તથા જે ત્ સંજ્ઞાવાળો હોય છે, તેનો લોપ થાય છે. (જવાવાળો, થાય છે.) અહીં આ તંત્રથી પ્ સંજ્ઞાવાળો જવાવાળો થાય છે એવો બીજો અર્થ ગ્રહણ કર્યો છે, પહેલો અર્થ તો સૂત્રથી જ સમજાઈ જાય છે. જે અપ્રયોગી હોય તે વ્ સંજ્ઞાવાળો થાય છે એવો પહેલો અર્થ છે. આમ સૂત્રમાં એક જ “” શબ્દનું ઉચ્ચારણ કર્યું છે છતાં પ્રયત્નવિશેષથી એ ઉચ્ચારણ કરાયું હોવાથી બે ‘ત્” શબ્દ અહીં ગ્રહણ કરાયા છે. (श०न्या० ) अथवा यो यस्यानवयवः स तस्येत्संज्ञः, स चाप्रयोगी भवतीत्युभयसिद्धिः । ન = સૂત્રે મેલ:, વં હિ વક્ષ્યામિ-‘અપ્રયોગીવનન્ત:' [૧.૧.રૂ૭.] તત: “પદ્મમ્યા: પ્રત્યયઃ” [૧.૨.૨૮.] કૃતિ, અત્ર વાનન્ત તિ વર્તતે, તત્ર નાયમર્થ:-અન્યતે આશ્રીયતેઽસૌ મળેત્યનોऽवयवः, तत्प्रतिषेधेन अनवयवः *अनेकान्ता अनुबन्धाः इत्युक्तत्वात्; संबन्धिशब्दाविमौअवयवोऽनवयवश्च, ततोऽन्यैः संबन्धिशब्दैस्तुल्यमेतद्, यथा संबन्धिशब्दा: - 'मातरि वर्तितव्यम्', ‘પિતરિ શુભૂષિતવ્યમ્’ રૂતિ, ન ો—તે ‘સ્વસ્યાં મારિ’, ‘સ્વસ્મિન્ પિતરિ' કૃતિ, સંધિशब्दत्वाद् गम्यते-‘या यस्य माता', 'यश्च यस्य पिता' इति, एवमिहापि यं प्रति योऽनवयवस्तं प्रति स इत्संज्ञ इति 'यस्य तस्य' इति लाभ इत्यनवयवत्वादेव तस्याभावः सिद्धः । અનુવાદ :- હવે ત્ સંજ્ઞાનાં વિષય તરીકે જે વર્ણો છે એ વર્ષોનાં વિષયમાં આચાર્ય ભગવંતશ્રી કહે છે - ત્ સંજ્ઞાનાં વર્ણો અવયવ સ્વરૂપ છે અથવા તો અનવયવ સ્વરૂપ છે, એ બાબતમાં
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy