SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૮ ૩૭૩ પ્રયોગમાં શિત શબ્દનાં શિની ઘુટ્યજ્ઞા માનવાની આપત્તિ આવશે નહીં. માટે જ આચાર્ય ભગવંતશ્રીએ બૃહદ્દીકામાં લખ્યું છે કે નસ્ અને સના આદેશ સ્વરૂપ લઇ ઘુસંજ્ઞાવાળો થાય છે. (શ૦ચા) દ્ધિત્ ત” અત: પત્તે મર્તીર-સ્તુ–સુ-ટુ” [૩પ૦ રૂરૂ૮.] રૂતિ મે ततो जसि शसि च कृते, अनुबन्धनाशोत्तरकालम् "नपुंसकस्य शिः" [१.४.५५.] इति शिः, शकारोऽत्र विशेषणार्थः, तेन घुटसंज्ञायाम् "स्वराच्छौ" [१.४.६५.] इति नागमे दीर्घत्वं भवति પનિ' કૃતિ / અનુવાદ - ગતિ અર્થવાળો ‘પદ્ ધાતુ ચોથા ગણનો છે. એ ‘પદ્ ધાતુથી “તરિ-સ્તુ ...” (૩)દ્રિ૩૩૮) સૂત્રથી “' પ્રત્યય થતાં “પા” શબ્દ બને છે. હવે “પા' શબ્દને “નસ્' અને શું' પ્રત્યય થતાં નપુંસી શિઃ' (૧/૪/૫૫) સૂત્રથી “નસ્ અને “શ'નો 'શિ' થશે. આમ, તો ‘મપ્રયો' (૧/૧/૩૭) સૂત્રથી ‘’ અને ‘શુ' ઇત્ સંજ્ઞા હોવાથી ‘સ'નો જ “fશ' આદેશ થવો જોઈએ. પરંતુ સીધો રસ અને શકુનો જ શિ’ કરવો છે. માટે જ અનુબંધનો નાશ પછીના સમયમાં છે એવા “નસ્' અને “શસ્'નો ‘શિ’ આદેશ થાય છે. “શિ' આદેશમાં જે “શર' છે એ વિશેષ અર્થનો વાચક છે. જો એકલો “ આદેશ કર્યો હોત તો હસ્વ “રુ સ્વરૂપ પ્રત્યય તો વ્યાકરણમાં ઘણા બધા છે. આથી, નસ્' અને “શ' નાં આદેશ સ્વરૂપ જ આ 'રૂ' છે એવો બોધ થઈ શકત નહીં. હવે “રૂ'માં ‘’ અનુબંધ ઉમેરવાથી “નસ્' અને “શ'નાં આદેશ સ્વરૂપ ને બીજા બધા “રૂરથી પૃથગુ કરી શકાશે. તેથી “શિ'ની ઘુટ્સજ્ઞા આ સૂત્રથી થવાથી સ્વરછી' (૧/૪/૬પ)થી ‘’ આગમ હોતે છતે દીર્ધપણું થાય છે અને “પાનિ' રૂપની સિદ્ધિ થાય છે. (શ૦૦) મંત્ર અન્ય વૈયા : “શિઃ સર્વનામસ્થાન,” [૫. ૨.૨.૪ર.] રૂતિ મહત सर्वनाम(स्थान)संज्ञामारभन्ते । तथाहि-सर्वं नाम तिष्ठत्यस्मिन्निति सर्वनामस्थानम्, तेनान्यस्मिन् सर्वनाम न तिष्ठति, क्वचिदेकदेशो निवर्त्तते, ततश्च 'उपसेदुषः' इत्यत्र इडभावः सिद्धो भवति । नैतदस्ति, व्यञ्जनादिलक्षण इट् व्यञ्जनादित्वनिमित्ताभावे स्वयमेव निवर्त्तते, यथा छत्रनिमित्ता छाया छत्रापाये । अतः प्रयोजनविशेषाभावाल्लव्येव घुटसंज्ञा कृतेति ॥२८॥ અનુવાદઃ- આ વિષયમાં અન્ય વૈયાકરણીઓએ (પાણિની વગેરેઓએ) “શિઃ સર્વનામસ્થાનમ્' (૧/૧/૪૨) એ પ્રમાણે મોટી એવી સર્વનામસ્થાનસંજ્ઞાનો આરંભ કર્યો છે. આમ તો કોઈ પ્રયોજન ન હોય તો પાણિનીજીએ ‘મ', '૬' વગેરે લધુસંજ્ઞાઓ જ કરી છે, છતાં પણ અહીં તેમણે મોટી સંજ્ઞા કરી છે અને મોટી સંજ્ઞાનું પ્રયોજન બતાવતાં તેઓ લખે છે કે જેનાં નિર્દેશમાં સર્વનામનું
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy