SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ નવું સૂત્ર બનાવવાથી નિયમ બનશે કે “ર” અંતવાળું નામ જ “વ” પ્રત્યય પર છતાં પદસંજ્ઞાવાળું થશે, પરંતુ અન્ય નામ નહીં. આથી, “વા” વગેરે નામમાં “વચન" પ્રત્યય પર છતાં પદસંજ્ઞાની પ્રાપ્તિ આવશે નહીં. પ્રતિ ઉત્તરપક્ષ - “ વગે" સૂત્રથી કોઈક એવો નિયમ પણ બનાવી શકે કે “” અંતવાળું નામ “વી" પ્રત્યય પર છતાં જ પદસંજ્ઞાવાળું થશે, બાકીનાં પ્રત્યયો પર છતાં પદસંજ્ઞા નહીં થાય. આ પ્રમાણે વિપરીત નિયમની શંકા હોવાથી રાણા, સીમા, વગેરે શબ્દોની સિદ્ધિ થઈ શકશે નહીં. કારણ કે “નિન + સિ” અને “સીમન + સિ” વગેરે પ્રયોગોમાં “ર” નાં લોપ વગેરેની પ્રાપ્તિ આવશે નહીં. પૂર્વપક્ષ :- (ચાલુ) આ વિપરીત નિયમની આપત્તિનો અવકાશ રહેશે નહીં. કારણ કે “યુવા વૃતિ". (૩૧/૧૧૩) એ પ્રમાણે સૂત્રમાં “યુવત્ + સિ” એ અવસ્થાવાળા “યુવા” શબ્દનો નિર્દેશ કરેલ છે. ત્યાં “ષિ" પ્રત્યય પર છતાં યુવનું શબ્દમાં પદસંજ્ઞાની પ્રાપ્તિ થાય તો જ “યુવા" રૂપ સિદ્ધ થઈ શકે. આથી હવે આ સૂત્રમાં “યુ”નું વર્જન નિરર્થક છે. ઉત્તરપક્ષ - જો આ સૂત્રમાં યરનું વર્જન ન કર્યું હોત તો “સત્ય” વગેરે પ્રયોગોની સિદ્ધિ થાત નહીં. એનો ભાવ આ પ્રમાણે છે. નામ સિગ્નને સૂત્ર ન્યૂ વર્જનનાં અભાવ વગર બનાવ્યું હોત તો નિયમ સૂત્ર થાત. માત્ર “ન” અંતવાળું નામ “વી" પ્રત્યય પર છતાં પદસંજ્ઞાવાળું થાત. પરંતુ, બીજા કોઈ નામો “વી" પ્રત્યય પર છતાં પદસંજ્ઞાવાળાં થાત નહીં. આથી બીજા બધા નામોની પછી “” પ્રત્યય આવત તો એ નામોની પદસંજ્ઞા આ સૂત્રથી થાત. આ સંજોગોમાં “સ” શબ્દને સાધુ અર્થમાં તદ્ધિતનો “1” પ્રત્યય લાગતાં આ સૂત્રથી પદસંજ્ઞા થાત. અને તેમ થાત તો પદને અંતે “તું”નો” થતાં “સ” એ પ્રમાણે અનિષ્ટ રૂપની આપત્તિ આવત. હવે અહીં “” વર્જન કરવા દ્વારા અનિષ્ટ રૂપની આપત્તિ આવશે નહીં. માટે જ આ સૂત્રમાં “”નું વર્જન સાર્થક છે. (न्या०स०) राजतेति, सौश्रुतमित्यादौ नियमस्य चरितार्थत्वात्, पयोभ्यामित्यादौ च ‘થ્યને' ત્ય૩, રગતી, મત્સત્રોમ પ્રાણી સ્પર્ધ પર*(“અચ્છે” ૭.૪.૨૨.] इति न्यायाद् व्यञ्जनाश्रितं पदत्वं भवति ॥२१॥ અનુવાદ - આ પંક્તિઓનો અનુવાદ શબ્દમહાર્ણવન્યાસમાં આવી જ ગયો છે. I પવિંશતિતમમ્ સૂત્ર સમાપ્તમ્ |
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy