SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૧ ૨૬૧ અનુવાંદ-સૂત્રમાં “નામ” શબ્દ શા માટે લખ્યો છે એના જવાબમાં આચાર્ય ભગવંત કહે છે કે ઉપર કહેલા પ્રત્યયો પર છતાં નામ જ પદસંજ્ઞાવાળું થશે પરંતુ પૂર્વમાં રહેલ ધાતુ પદસંજ્ઞાવાળો નહીં થાય. આથી વન્ + મિ. આ અવસ્થામાં વત્ ધાતુ પદસંજ્ઞાવાળો ન થવાથી પદને અને “”નો “' થશે નહીં. હવે યક્ + નપૂ આ અવસ્થામાં યન્ ધાતુ હોવાથી તથા આ સૂત્રથી ધાતુની પદસંજ્ઞા ન થતી હોવાથી પદને અત્તે ગૂનો | થશે નહીં. આથી “યક્વારૂપ સિદ્ધ થશે. સૂત્રમાં દિવ્યગ્નને એ પ્રમાણે પદ શા માટે લખ્યું છે? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત જણાવે છે કે મવત્ + ગૌ આ અવસ્થામાં “ગૌએ “” ઇતુવાળો પ્રત્યય નથી. તેથી “મવ"ની પદસંજ્ઞા થશે નહીં અને પદસંજ્ઞા નથી થતી માટે પદને અત્તે “”નો “” પણ થતો નથી. આથી “પવન્તી' રૂપ સિદ્ધ થાય છે. રનન + સૌ અહીં પણ ઉપરના સમાધાન પ્રમાણે જ પદસંજ્ઞા ન થવાથી પદને અન્ત નો લોપ થતો નથી માટે “રાનાનીરૂપ સિદ્ધ થાય છે. યુનું વર્જન કરવાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? વાવમ્ રૂછતિ આ પ્રમાણે ઇચ્છવું અર્થમાં “ચ” પ્રત્યય થતાં “વાવું” + “ચ” સ્વરૂપ અવસ્થા પ્રાપ્ત થાય છે. અહીં જો નું વર્જન ન કર્યું હોત તો “વા”ની પદસંજ્ઞા થાત અને તેમ થાત તો “”નો “” થઈ જાત પરંતુ “'નું વર્જન કરવાથી હવે આ આપત્તિ આવશે નહીં. (त०प्र०) अन्तर्वतिन्यैव विभक्त्या तदन्तस्य पदत्वे सिद्धे सिद्ग्रहणं नियमार्थम्, तेन प्रत्ययान्तरे न भवति-सौश्रुतम्, भागवतम् ॥२१॥ અનુવાદઃ- “” ઇતવાળા પ્રત્યયો વિભક્તિના પ્રત્યયોમાં આવતા નથી. વળી નામ સંબંધી “” ઇતુવાળા પ્રત્યયો આવે તો નામની પદસંજ્ઞા થાય છે એવું આ સૂત્ર જણાવે છે. આથી નામને “” ઇતુવાળા એવા તદ્ધિતના પ્રત્યય લાગી શકશે તથા તદ્ધિતના પ્રત્યયો વિભક્તિ અત્તવાળા નામથી જ ગ્રહણ કરાય છે. હવે જો વિભક્તિ અન્તવાળા નામથી જ તદ્ધિતના પ્રત્યયો લાગશે તો નામને પદસંજ્ઞા બનાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. છતાં પણ “સિ” પ્રત્યય પર છતાં પૂર્વનું નામ પદસંજ્ઞાવાળું થાય છે એવું કહેવા દ્વારા આચાર્ય ભગવંત એક નિયમ કહેવા માંગે છે કે અન્તરવર્તિની વિભક્તિની અપેક્ષાએ જો પૂર્વનું નામ પદસંજ્ઞાવાળું થશે તો આ સૂત્રથી “સિ” પ્રત્યય પર છતાં જ પૂર્વનું નામ પદસંજ્ઞાવાળું થશે; પરંતુ સિત્ સિવાયના કોઈપણ પ્રત્યયો આવશે તો પૂર્વનું નામ પદસંજ્ઞાવાળું થશે નહીં. ભલે અન્તર્વતિની વિભક્તિની અપેક્ષાએ એમાં પદસંજ્ઞા હોય છતાં પણ આ સૂત્ર એવા નામોમાં પદસંજ્ઞાનો નિષેધ કરશે. આ નિયમના
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy