SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ સૂ૦ ૧-૧-૨૦ આ પ્રમાણે અર્થવ' પદથી આમ તો સાદિ અંતવાળા લૌકિક પદો જ અર્થવાનું ગણાય છે; પરંતુ સ્વાદિ-અંતથી પ્રાપ્ત થતાં લૌકિક અર્થની નજીકનો એવો પ્રસિદ્ધ અર્થ પ્રકૃતિમાં તેમજ કૃદંત અને તદ્ધિતાંતમાં પણ પ્રાપ્ત થાય છે. આમ, કૃદંત અને તદ્ધિતાંત તો અર્થવાનું થાય છે; પરંતુ તેવું અર્થવાનુપણું કૃત્ પ્રત્યયો અને તદ્ધિત પ્રત્યયોમાં આવતું નથી. આથી, કૃત પ્રત્યયો તે તે અર્થોને જણાવતાં હોવા છતાં પણ તેવું અર્થવાનુપણું માનીને તદ્ધિત અને કૃતુ પ્રત્યયોની નામસંજ્ઞા થઈ શકશે નહીં. (શ૦૦) પૂર્વસૂત્રે તિ-સંવિધાવિત્વર્થઃ સા દિ વિધેઃ પૂર્વેતિ /રના અનુવાદ :- પૂર્વસૂત્રમાં એટલે પૂર્વના સંજ્ઞાવિધિ સૂત્રમાં. (કારણ કે પદવિધિની પૂર્વમાં વિભક્તિસંજ્ઞા વિધિનું સૂત્ર જ છે.) માટે પૂર્વસૂત્રનો સંજ્ઞાવિધિ સૂત્રમાં એ પ્રમાણેનો અર્થ કર્યો છે. 1 -: જાસસારસમુદ્ધાર :તખ્તમત્યાદ્રિ-પદ્યતે–તે રíોડશેંડનેતિ પમ્ “વય: ” [.રૂ.૨૧.] इत्यल् । नन्वन्तग्रहणं किमर्थम् ? न चासत्यन्तग्रहणे 'सा पदम्' इति कृते स्त्यादेरेव पदसंज्ञा स्यात्, ततश्च ‘अग्निषु' इत्यादौ पदमध्ये विधीयमानं षत्वं पदादौ न स्यादिति वाच्यम् । “प्रत्ययः પ્રવૃજ્યારે” [૭.૪.૨૨૫.] રૂતિ પરિભાષા તદ્દન્તવિધેર્નધ્યવાહિતિ, 1 -: જાસસારસમુદ્ધારનો અનુવાદ - ઉપરની તમામ પંક્તિઓનો અનુવાદ શબ્દમહાર્ણવન્યાસમાં આવી ગયો છે. " (न्या०स०) सत्यम्-पदसंज्ञायामन्तग्रहणमन्यत्र संज्ञाविधौ प्रत्ययग्रहणे तदन्तप्रतिषेधार्थम्, અન્યથા “પ્રત્યયઃ પ્રત્યાઃ ” [૭.૪.૨૨૫.] રૂતિ પરિભાષા સ્યાદ્યન્તસ્ય વિપવિતસંજ્ઞા સ્થા, तस्यां च सत्यां "काष्ठगृहं युष्मत्पुत्राणाम्" इत्यादौ काष्ठशब्दस्य गृहमिति विभक्त्या पदत्वे ततः परस्य युष्मदः स्थाने पुत्राणामिति विभक्त्या सह वसादेशः स्यादित्यतिव्याप्तिः ‘ददाति नः शास्त्रम्' इत्यादौ च ददातीत्यादेविभक्तिसंज्ञकत्वेन पदा(पदत्वा) भावान्नो न स्यादित्यतिव्याप्तिः, इति ते (अतिव्याप्त्यव्याप्ती) मा भूतामित्यन्तग्रहणम् ॥२०॥ અનુવાદ - આપના (પૂર્વપક્ષના) કહેવા પ્રમાણે પ્રત્ય: પ્રત્યઃ (૦૪/૧૧૫) સૂત્ર એ પ્રમાણે પરિભાષાથી તદ્દન્તવિધિ: પ્રાપ્ત થતી હોવાથી આ સૂત્રમાં “કન્ત"નું ગ્રહણ નિરર્થક છે. પરંતુ અમે કહીએ છીએ નિરર્થક એવું પણ બન્નેનું ગ્રહણ આ સૂત્રમાં કરવાથી જ્યાં જ્યાં સંજ્ઞાવિધિ આવશે ત્યાં ત્યાં પ્રત્યાયના ગ્રહણમાં તદ્દન્તવિધિનો પ્રતિષેધ થશે. જો આ સૂત્રમાં અન્ત ગ્રહણ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy