SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૮ ૨૪૫ અનુવાદ - સિ - ગૌ – નમ્ વગેરે પ્રત્યયોમાં પ્રત્યય તો સ ગૌ અને ગમ્ જ છે. જ્યારે બાકીનાં વર્ણ તરીકે રહેલા ૩, ૬ વગેરે અનુબંધો છે. આ પરિસ્થિતિને નજરમાં રાખીને પૂર્વપક્ષે શંકા કરી છે કે સ્વાદિ વિભક્તિઓનાં પ્રત્યયોમાં “ફ” વગેરે અનુબંધોનું પ્રયોજન શું છે? કારણ કે “ો ?” (૨/૧/૭૨) વગેરે સૂત્રોમાં અનુબંધરહિત એવા જ “શું” વગેરે પ્રત્યયોનું કાર્ય જણાય છે. ૨-૧-૭૨ સૂત્ર માત્ર 'નો ‘શું કરવાનું કહે છે. પરંતુ ‘fસ'નો ‘?' કરવાનું જણાવતું નથી. આ શંકાને ધ્યાનમાં રાખીને જ બૃહવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે રુ--શર્ટ-ટુ-પ વગેરે અનુબંધો “સૌ નવેત” (૧/૨/૩૮) વગેરેમાં વિશેષ પ્રયોજનવાળા છે. જો પ્રથમા એકવચનનાં “” પ્રત્યયમાં “રૂ’ અનુબંધ ન હોત તો “સૌ નતી” (૧/૨/૩૮) સૂત્રમાં શંકા થાત કે ક્યાં ‘' નિમિત્તક “ો” અન્તવાળું નામ લેવું? અહીં અનુબંધ સહિત નિર્દેશ ન થયો હોત તો “fસ નવેતી" સૂત્ર બનત અને તેમ થાત તો કોઈ પણ “' નિમિત્તક ‘ગો’ અન્તવાળા નામથી પર “તિ” આવત તો વિકલ્પ અસન્ધિ થાત. જ્યારે હવે “ફ” અનુબંધ કરવાથી બાકીનાં ‘ પ્રત્યયોનાં વ્યવચ્છેદની પ્રાપ્તિ થઈ. “વિશેષTથ” શબ્દમાં રહેલા વિશેષણનો અર્થ જણાવતા “આચાર્ય ભગવંત” કહે છે કે વિશેષ તે વિશેષણ છે અથવા તો વ્યવચ્છેદ તે વિશેષણ છે. એટલે કે વ્યવચ્છેદ પ્રયોજનવાળા અથવા તો વિશેષ પ્રયોજનવાળા અનુબંધો છે. જો આ અનુબંધો કર્યા ન હોત તો “નમ્ - શમ્ - સિ - હે” આ બધા જ પ્રત્યયો “મમ્” સ્વરૂપવાળા જ હોવાથી એક જ પ્રકારનાં કાર્યને ભજનારા થાત તથા રસ અને ટર્ આ બંનેમાં પણ ફર અનુબંધ સ્વરૂપ તફાવત ન હોત તો સિ પ્રત્યય પણ (પંચમીનો પ્રત્યય પણ) હસ્ કાર્યને (ષષ્ઠીનાં કાર્યને) ભજનારો થાત. દા.ત. “કત મા વાત નામું-” (૧/૪/૧) એ સૂત્રમાં જે “નમ્' પ્રત્યયનું નિમિત્તે લખ્યું છે, ત્યાં આ સૂત્રમાં જો “નાર અનુબંધ કર્યો ન હોત તો “મત મા: ચાવી - યા—” સૂત્ર બનાવવું પડત અને તેમ થાત તો ચારે ચાર “સ” પ્રત્યય પર છતા “મા ” નામનો “મા” થઈ જાત. આ દોષને નજરમાં રાખીને જ અહીં પંક્તિમાં કહ્યું છે કે, નર્-- કસિ અને ૩નું સમાનરૂપવાળાપણું થવાથી એકકાર્યપણું થાત. તે જ પ્રમાણે “હોયડડતી” (૧/૪/૬) સૂત્ર પ્રમાણે ‘' અંતવાળા નામથી પર જે પ્રમાણે સિનો ‘કાન્ત' થાય છે તે જ પ્રમાણે પછી એકવચનનાં “હ”નો પણ “મા” થઈ જાત. કારણ કે બંનેમાં ‘હ' સ્વરૂપ સમાનપણું ‘ફના અભાવમાં પ્રાપ્ત થાય છે. હવે પ્રથમા એકવચનનો ‘સિ' પ્રત્યય અને સપ્તમી બહુવચનનો ‘સુન્દુ' પ્રત્યય એ બંનેમાં જો ‘?' અનુબંધ નિમિત્તક ભેદ ન કર્યો હોત તો જેમ મન્ નામથી પર રહેલા સિ'નો “તીર્થક્યત્રેગ્નનાર્ છે.” (૧ (૪૪૫) સૂત્રથી લોપ થાત. તે જ પ્રમાણે “વાર્ + " અહીં પણ ૧-૪-૪૫ સૂત્રથી જ ‘સુપુનાં ફૂ'નો લુપ થાત અને અનુબંધ વગર “તીર્ધક્ય વ્યગ્નનતુ :
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy