SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ તીવ્રતાથી ઉત્પન્ન થયેલો ધ્વનિ ઘન એવા દ્રવ્યોને પણ ભેદી નાખે છે. જો શબ્દ પુદ્ગલ સ્વરૂપ ન હોય તો આવા પ્રકારના પરિણામો પ્રાપ્ત થાત નહીં. આથી જ અમે કહીએ છીએ કે શબ્દ એ પુદ્ગલના પરિણામ સ્વરૂપ જ છે. . (श०न्या० ) यदाहुरिति परोक्तेन स्वोक्तमेव द्रढयति | आस्यं व्याचष्टे - अस्यत्यनेनेति किं પુન-સ્તત્ ? લૌમ્િ−‘પશુ:’ ‘અપત્યમ્’ ‘વેવતા’ હત્યાવિવત્ પ્રસિદ્ધમ્, ગત બન્ને-ઓષ્ઠાત્ प्रभृतीति- ग्रीवायामुन्नतप्रदेशः काकलकसंज्ञकः कण्ठमणिः । यद्यप्याssस्ये भवम् "दिगादिવેહાંશાવ્॰' [૬.રૂ.૧૨૪.] રૂતિ યે તે ‘‘અવળેવર્ગસ્થ'' [૭.૪.૬૮.] ત્યારોપે ‘‘વ્યજ્જનાત્ पञ्चमान्तस्था०” [१.३.४७.] इति यलोपे ताल्वादिकमपि लौकिकमास्यमस्ति, तथापि योगवशात् तत्राऽऽस्यशब्दो वर्त्तते इति झटिति तत्प्रतीतेरभावान्न तत्प्रसिद्धमिति सत्यपि निमित्ते रूढिवशान्मुख एव वर्त्तते, न ताल्वादिषु, अत एव स्थानग्रहणम्, अन्यथा तद्वैयर्थ्यप्रसङ्गः । અનુવાદ :- યવાğ: એ પ્રમાણે પંક્તિ દ્વારા બીજાઓવડે કહેવાયેલાથી પોતાના અર્થને દઢ કરે છે. આસ્ય શબ્દને હવે કહે છે. આનાવડે વર્ણોને તે ફેંકે છે. એ અર્થમાં અસ્ ધાતુને કરણમાં વ્યક્ પ્રત્યય લાગવાથી ઞસ્ય શબ્દ પ્રાપ્ત થાય છે. હવે જિજ્ઞાસા એ થાય છે કે આસ્ય શબ્દનો અર્થ શું કરવો ? એના જવાબમાં કહે છે કે જેમ પશુ, અપત્ય, દેવતા વગેરેનો અર્થ લોકમાં રૂઢિથી પ્રસિદ્ધ છે તે જ પ્રમાણે આસ્ય શબ્દનો અર્થ પણ મુખ થાય છે એવું લોકમાં પ્રસિદ્ધ છે અને લોકમાં પ્રસિદ્ધ એવો મુખ અર્થ લેવા માટે આચાર્ય ભહવંતે ગૃહવૃત્તિમાં લખ્યું છે કે હોઠથી શરૂ કરીને કાકલકસંજ્ઞાવાળા કંઠમણિ (જીભના ઉન્નત પ્રદેશને કંઠમણિ કહેવાય છે. ગળાના ભાગમાં આગળ રહેલો દાઢી નીચે જે ભાગ દેખાય છે, તે કંઠમણિ કહેવાય છે.) સુધીનો ભાગ જે છે તે મુખ કહેવાય છે. આમ તો ‘ઞસ્ય” શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા પણ અર્થ જણાય છે અને વ્યુત્પત્તિ દ્વારા જો બાસ્ય શબ્દનો અર્થ કરવામાં આવે તો ઞસ્ય શબ્દનો સ્થાન અર્થ પણ થઈ શકે છે, તે આ પ્રમાણે “આસ્થે ભવમ્” એ પ્રમાણે ભવ (થવું) અર્થમાં “વિવિવેહાંશાવ્...” (૬/૩/૧૨૪) સૂત્રથી ય પ્રત્યય થાય છે તથા આસ્ય + ય આ અવસ્થામાં ‘અવળેંવર્ગસ્થ’” (૭/૪/૬૮) સૂત્રથી બાસ્ય શબ્દના અન્ય નો લોપ થતાં ત્રાસ્યું + ય થશે. હવે “વ્યગ્નનાત્ પશ્ચમાન્તસ્થા...” (૧/૩/૪૭) સૂત્રથી નો લોપ થતાં આસ્ય શબ્દ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત વ્યુત્પત્તિથી “આસ્ય” શબ્દનો તાલુ વગેરે સ્થાનો એવો અર્થ પણ થઈ શકે છે છતાં પણ “આસ્ય” શબ્દનો શીઘ્રતાથી અર્થ કરવો હોય તો મુખ અર્થ જ ઉપસ્થિત થાય છે. તાલુ વગેરે સ્થાન સ્વરૂપ અર્થની પ્રતીતિ જલ્દીથી થતી નથી. વળી સ્વસંજ્ઞામાં સ્થાનનું નિમિત્ત પણ આવશ્યક છે. હવે જો સસ્ય શબ્દનો તે તે સ્થાનો એવો
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy