SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સ્વીકાર થઈ શકશે. આ પ્રમાણે સર્વઠેકાણે સૂત્રમાં કહેલા બહુવચનનું સંગત એવું તાત્પર્ય વિચારી લેવું. - -: જાસસારસમુદ્ધાર :आद्येत्यादि-अघोषा इति- अविद्यमानो घोषो येषाम्, यथा-अनुदरा कन्येति, बहुव्रीहिणा गतत्वान्न मतुः । ननु लाघवार्थं समाहार एव युक्तः, यतः *मात्रालाघवमप्युत्सवाय मन्यन्ते वैयाकरणा:* इत्याह-बहुवचनमिति, अन्यथा श-ष-ससाहचर्यात् क-खयोः केवलयोरेव ग्रहः स्यात् । अव्यभिचारिणा व्यभिचारी यत्र नियम्यते तत् साहचर्यम् ॥१३॥ -: જાસસારસમુદ્ધારનો અનુવાદ - અવિદ્યમાન છે ઘોષ (પ્રયત્ન) જે વર્ષોનો તે વર્ણો અઘોષ કહેવાય છે. અહીં નિષેધ અલ્પ અર્થમાં છે. જે પ્રમાણે “અનુરી કન્યા' એવા બહુવ્રીહિ સમાસમાં નિષેધ અલ્પ અર્થમાં છે. એ જ પ્રમાણે અહીં પણ નિષેધ અલ્પ અર્થમાં કરવા દ્વારા બહુવ્રીહિ સમાસ કર્યો છે. બહુવ્રીહિ સમાસ દ્વારા જ મનુ અર્થ પ્રાપ્ત થઈ જતો હોવાથી અહીં ‘બધોષા' સ્વરૂપ બહુવ્રીહિ સમાસમાં મત પ્રત્યય . કર્યો નથી. પૂર્વપક્ષ :- લાઘવ પ્રયોજનથી અહીં સમાહારદ્વન્દ સમાસ જ યોગ્ય હતો. કારણ કે માત્રા લાઘવને પણ વૈયાકરણીઓ ઉત્સવનાં પ્રયોજનવાળું માને છે. ઉત્તરપક્ષ :- આના અનુસંધાનમાં “આચાર્ય ભગવંત” જણાવે છે કે, અમે જે ગૌરવ કર્યું છે એમાં અર્થગૌરવ કારણ છે. માદ્યદિતીય તરીકે બધા જ વર્ગોનાં ગદ્ય અને દ્વિતીય વર્ષો લેવાં છે. જો બહુવચન ન કર્યું હોત અને સમાહારદ્વન્દ સમાસ જ રાખ્યો હોત તો શું, ૬, જૂ નાં સાહચર્યથી (ત્રણેય વણે વ્યક્તિ પરક હોવાથી) માત્ર અને વનું જ ગ્રહણ થાત. હવે “આચાર્ય ભગવંત સાહચર્યની વ્યાખ્યા બતાવે છે. જેમાં અવ્યભિચારીવડે વ્યભિચારીનું નિયમન કરાય તે સાહચર્ય કહેવાય. દા.ત. “માઘ દ્રિતીય [ ૬ સા: પોષા: આ સૂત્રમાં સંજ્ઞી તરીકે “ગાદિતીએ શું સઃ” છે અને “પોષા:” એ સંજ્ઞા છે. અહીં “, ૫, ૬ વર્ષોમાં કોઈ જ શંકા નથી. પરંતુ માહિતીય તરીકે સંદિગ્ધતા છે. શું માહિતી તરીકે ૩, ૬ લેવા અથવા દરેક વર્ગોનાં પહેલા, બીજા વર્ષો લેવા? આથી , સ્ એ અવ્યભિચારી છે. તથા દ્વિતીય એ વ્યભિચારી છે. આ ગદ્ય અને દિતીય વ્યભિચારી હોવાથી ક્યાંતો , qની પ્રાપ્તિ થતી હતી અથવા તો શું ૨, ૬, શું વગેરે પહેલા અને બીજા દસ, વ્યંજનોની પ્રાપ્તિ થતી હતી. હવે અવ્યભિચારી એવાં શ, ૬, જૂ વડે વ્યભિચારી એવાં માહિતીનું નિયમન કરાયું. આ પ્રમાણે નિયમન કરાવાથી દ્વિતીય તરીકે અને વૃનું ગ્રહણ થઈ શકશે. પરંતુ બાકીનાં આઠ પહેલા, બીજા વ્યંજનોનું
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy