________________
સૂ૦ ૧-૧-૫
૧૪૯ અનુવાદ :- દરેક સૂત્રમાં ઉદ્દેશ્ય વિધેયભાવ હોય છે. દા.ત. “કૌન્તા. સ્વર:” અહીં “બૌદ્રત્તા:” એ ઉદ્દેશ્ય છે અને “વફા” એ વિધેય છે. આથી શૌ અંતવાળા વર્ગોની સ્વરસંજ્ઞા થાય છે. તે જ પ્રમાણે આ સૂત્ર કંઈ સંહિતા કરવા દ્વારા ગૌ અંત સુધીનાં વર્ષોની હૃસ્વ વગેરે સંજ્ઞાઓ પાડતું નથી. પરંતુ સ્વરોની હ્રસ્વ, દીર્ધ અને પ્લત સંજ્ઞા પાડે છે. આથી સૌ અંત સુધીમાં વણમાં સંજ્ઞાનું વિધાન કરનારું આ સૂત્ર નથી. પરંતુ સ્વરોની હ્રસ્વ વગેરે સંજ્ઞાનું વિધાન કરનારું આ સૂત્ર છે. ગૌ અંત સુધીના વર્ષોની સ્વરસંશા આગળના સૂત્રમાં કહેવાઈ ગઈ છે તથા સૌ અંત સુધીના વર્ષોમાં નામી, સમાન, સંધ્યક્ષર વગેરે સંજ્ઞાઓ હવે પછીના સૂત્રોથી વિધાન કરાશે. માટે જ અહીં લખ્યું છે કે આ સૂત્ર કાંઈ મૌ અંત સુધીના વર્ષો સંબંધી વિધાન કરનારું નથી. પરંતુ સ્વરોની હસ્વ વગેરે સંજ્ઞાનું વિધાન કરનારું આ સૂત્ર છે.
જે જે સૂત્રમાં હૃસ્વ, દીર્ઘ વગેરે વિધિઓ આવવાની છે ત્યાં ત્યાં કયા વર્ણોની હૃસ્વાદિ વિધિઓ કરવી એનું કોઈ નિયમન હતું નહીં. સ્વરનું હૃસ્વ દીર્ઘ કરવું કે વ્યંજનનું કરવું? વગેરે શંકાઓ ઉપસ્થિત થતી હતી. આથી તે તે સૂત્રોમાં અનિયમનો પ્રસંગ પ્રાપ્ત થયે છતે આ પરિભાષા સૂત્ર નિયમ કરે છે કે સ્વરની જ હૃસ્વ, દીર્ઘ અને હુતવિધિ થાય છે પરંતુ વ્યંજનની થતી નથી. આથી સ્વર આ પરિભાષાનાં વિષય તરીકે જાણવા યોગ્ય છે. જે જે સૂત્રોમાં સાક્ષાત્ સ્થાનીઓનો 'નિર્દેશ કર્યો નથી છતાં દીર્ઘ વગેરે કાર્યો કહ્યા છે. તે તે સૂત્રોમાં સ્વરની ઉપસ્થિતિ સ્થાની તરીકે કરી લેવી. દા.ત. “તીર્થંન્દ્રિયપુ ર” (૪/૩/૧૦૮) આ સૂત્રમાં "ગ્નિ, ય વગેરે પ્રત્યય પર છતાં દીર્ઘવિધિ કહી છે. પરંતુ દીર્ઘ કોનું કરવું એ ન કહ્યું હોવાથી આ પરિભાષાની સહાયથી સ્થાનીનો બોધ પ્રાપ્ત થઈ શકે છે. તેથી હવે સ્વરની જ દીર્ઘવિધિ થઈ શકશે, એવો નિશ્ચય થઈ શકે છે. પરંતુ જ્યાં સાક્ષાત્ સ્થાની બતાવ્યા હોય ત્યાં આ પરિભાષા સહાય કરશે નહીં. દા.ત. “સમાનાના” તેન તીર્થ” (૧/૨/૧) અહીં દીર્ઘવિધિ માટે સમાન સ્વરૂપ સ્થાનીઓ બતાવી જ દીધા છે. આથી (૧/ર/૧) સૂત્રમાં આ પરિભાષાની આવશ્યકતા નથી. __ (शन्या०) तदुपस्थाने च प्रदेशेषु “दीर्घश्च्वियङ्यक्क्येषु च" [४.३.१०८.] इत्यादौ द्वे षष्ठ्यौ प्रादुर्भवतः; धातोरेका षष्ठी, स्वरस्येति च द्वितीया । तत्र विशेषण-विशेष्यभावं प्रति कामचारात् स्वरस्य चान्तेऽपि सम्भवात् स्वरेण गृह्यमाणो धातुर्विशिष्यते-स्वरान्तस्य धातोरिति, તેન વીયતે” ત્યાતો તીર્થો મતિ, ન તુ “પ” રૂત્યાદ્રિપુ ! વિમ્ “વીવે” [૨.૪.૨૭.] इत्यादिषु स्वरेणाऽऽक्षिप्तं नाम विशिष्यते-स्वरान्तस्य नाम्न इति, तेन 'अतिरि' 'अतिनु' इत्यादिष्वेव हुस्वः । यदि तु नाम्ना स्वरो विशिष्येत-नाम्नो यः स्वर इति, तदा 'सुवाग् ब्राह्मणकुलम्' इति मध्यव्यवस्थितस्यापि स्वरस्य हुस्वः स्यात्, स्वरेण तु नाम्नि विशिष्यमाणे नाम्न इति स्थानषष्ठी भवति नावयवषष्ठी, तेन “षष्ठ्या०" [७.४.१०६.] अन्त्यस्य स्वरस्य हुस्वो