SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સૂત્રમાં ઉપકાર સ્વરૂપ કોઈ સંબંધ તો બતાવ્યો નથી. તો પછી “દિત્રિમાત્રા” સ્વરૂપ કાલ વર્ણનું વિશેષણ કેવી રીતે બનશે ? ઉત્તરપક્ષ:- અહીં પણ ઉચ્ચારણ ક્રિયા નિમિત્તવાળો સંબંધ છે. આ સંબંધથી માત્રા સ્વરૂપ કાલ એ વર્ણનું વિશેષણ થાય છે. તે આ પ્રકારે છે. જે વર્ણનું ઉચ્ચારણ માત્રા સ્વરૂપ કાલવડે મપાય છે, તે વર્ણ માત્રા સ્વરૂપ કાલવડે વિશેષિત કરાય છે. આથી જ બૃહદ્રવૃત્તિમાં “દિલ્યુવારણમાત્રા:” પંક્તિઓ લખવામાં આવી છે. ઉચ્ચારણ નિમિત્તે એક, બે અને ત્રણ માત્રા સ્વરૂપ કાલ જેઓને છે તેઓ એક, બે અને ત્રણ ઉચ્ચારણ માત્રાવાળા કહેવાય છે અને એવા બધા જ વણે અનુક્રમે હૃસ્વ, દીર્ઘ અને ડુત સંજ્ઞાવાળા થશે. (शब्न्या०) विशेषणस्य त्रित्वादन्यपदार्थस्य संज्ञिनोऽपि त्रित्वाद् यथासङ्खयेन संज्ञात्रयसिद्धिरित्यत आह-यथासङ्ख्यमिति । અનુવાદ:- “ ત્રિમાત્રા” સ્વરૂપ વિશેષણનું ત્રણપણું હોવાથી અન્ય પદાર્થ સ્વરૂપ સંજ્ઞીનું (વર્ણોનાં સમૂહનું) પણ ત્રણપણું થાય છે. હવે સંજ્ઞીનું ત્રણપણું થાય છે અને સંજ્ઞા તો (છૂસ્વ વગેરે) ત્રણ છે જ. આથી સંખ્યા અને વચન સમાન હોય તો “યથાસયમ્ અનુદ્દેશ: સમાનાના” ન્યાયથી સંજ્ઞા અને સંજ્ઞી વચ્ચે અનુક્રમ થશે. આથી જ બૃહદ્રવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે સૌ અંત સુધીનાં વર્ણો અનુક્રમે હૃસ્વ, દીર્ધ અને પ્લત સંજ્ઞાવાળા થાય છે. આ પ્રમાણે અનુક્રમ થતાં એકમાત્રાવાળા , ૩, ૩ ટુ 7 વર્ણો હૃસ્વ સંજ્ઞાવાળા થશે. તથા મા, , , 2, , , છે, મો, ગૌ (બે માત્રાવાળા) વર્ષો દીર્ધસંજ્ઞાવાળા થશે. તથા ત્રણ માત્રાવાળા મથી શરૂ કરીને ગૌ સુધીનાં બધા જ વર્ગો કુતસંજ્ઞાવાળા થશે. જેનો બહુવચનથી વર્ણનાં પાઠક્રમમાં સમાવેશ કરાયો છે. (शन्या०) ऐदौताविति । अयमाशयस्तेषाम्-विश्लिष्टावर्णावैकारौकारौ, तयोश्च प्लुते विधीयमाने ऐ तिकायन ! औ पगव ! इत्यत्र परभागस्यैवेकारस्योकारस्य च विधीयते, प्लुतश्च त्रिमात्रो भवति, एका च मात्रा अवर्णस्येति मात्राचतुष्टयं भवति । अन्ये श्रीशेषराज इत्यर्थः । અનુવાદ :- તેઓનો આ આશય છે – વાર અને મૌવાર બંને વિશ્લિષ્ટવર્ણ છે અર્થાત્ પૃથફવર્ણના સમુદાય સ્વરૂપ છે. આથી શેનો માર્ગ અને રૂવર્ણ સ્વરૂપ પૃથક વ્યવહાર થઈ શકશે. તથા નવ + ૩વર્ષ થઈને ગૌછાર થાય છે. આ પ્રમાણે મૌકારનો પણ પૃથક વર્ણ તરીકે વ્યવહાર થઈ શકશે. આ બંને વર્ણનું જો સ્તુત કરવું હોય તો પરભાગ એવા રૂવર્ક અને ૩વર્ષનું જ પ્લત થઈ શકશે તથા પૂર્વના વર્ષની એક માત્રા ઉમેરતાં છે અને બીરની ચાર માત્રા થશે. આવું શેષરાજ નામના વૈયાકરણી માને છે. જે તિથન ! તથા ગૌ પૂવ આ બંને પ્રયોગમાં છે અને
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy