SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સૂ૦ ૧-૧-૪ विचिन्तयेत् तथा नाभौ कमलं षोडशच्छदम् । कर्णिकायां महामन्त्रं प्रतिपत्रं स्वरावलीम् ॥१॥ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે - નાભિમાં સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેની કર્ણિકામાં બર્દસ્વરૂપ મહામંત્ર સ્થાપન કરવો અને દરેક પાંખડીમાં અનુક્રમે ૧૬ સ્વરોને સ્થાપન કરવા. આ પ્રમાણે સ્વરસંજ્ઞા જો કેવળ અનુસ્વાર અને વિસર્ગમાં ઇષ્ટ હોત તો બૌદ્રત્તા. સ્વર: સૂત્રને બદલે તિર્થનમ્ (૧/૧/૧૦) સૂત્રનો આરંભ કરીને મનુસ્વાદ્રિય: સ્વરા એ પ્રમાણે સૂત્ર બનાવત. હવે એ પ્રમાણે થાત તો માર વગેરે ૧૪ સ્વરોની સ્વર સંજ્ઞા થાત નહીં. આ બધી આપત્તિઓ ન આવે માટે જ આચાર્ય ભગવંતે લખ્યું છે કે અત્તર એવો તપુરુષ સમાસ જ થાય છે એવું પણ કહેવું નહીં. અમારે તો બજાર વગેરે ૧૪ વર્ગોની સ્વરસંજ્ઞા કરવી છે. ઉપરોક્ત બધી ચર્ચાઓને ધ્યાનમાં લઈને આચાર્ય ભગવંતે બૃહદુવૃત્તિટીકામાં સૌ જેના અન્ને છે એવા બધા જ વર્ગોની સ્વરસંશા થાય છે એ પ્રમાણે જણાવેલ છે. (श०न्या०) अत्र तकारमन्तरेणाविकृतस्वरूपस्य औकारस्योच्चारयितुमशक्यत्वाद्, विकृतस्वरूपस्य च संदेहादिजनकत्वाद, वर्णसमाम्नायस्य नियामकत्वे वाऽतिप्रसङ्गाद् धातूपदेशस्थाकारवत् तकारः स्वरूपपरिग्रहार्थ इत्याह-तकार उच्चारणार्थः । અનુવાદ - તવાર વિના અવિકૃત સ્વરૂપવાળા સૌજારનું ઉચ્ચારણ કરવું અશક્ય થાત અર્થાત્ જો તાર લખવામાં ન આવત તો મૂળ સ્વરૂપથી ગૌઝારનું ઉચ્ચારણ થઈ શકત નહીં. આમ મૂળ એવા મૌનું ઉચ્ચારણ થઈ શકે એ હેતુથી તાર લખ્યો છે. કદાચ તાર ન લખે અને સૌને મૂળ સ્વરૂપે રહેવા દીધો હોત તો સન્ધિ વગેરેના નિયમોથી સૌનો સાક્ થાત તેમજ નાના વનો લોપ થાત. આથી મા અન્તા: સ્વર: થાત. આથી માત્ર ૩ અને માની જ સ્વરસંશા થાત. ધાતુપાઠમાં પણ જેમ માર ઉચ્ચારણ માટે લખાય છે તે જ પ્રમાણે અહીં પણ તાર સ્વરોને મૂળ સ્વરૂપથી ગ્રહણ કરવા માટે લખ્યો છે. તાર વગરનો સૌ લખાયો હોત તો સૌનું ઉચ્ચારણ થઈ શકત નહીં. વળી ગૌનો સા થઈ જાત તો વર્ણની પરિપાટીમાં કોઈ નિયામકપણું ન રહેત. નથી મા સુધી સ્વરો ગણવા કે નથી ગૌ સુધીના? એ પ્રમાણે બે શક્યતા ઊભી થવાથી શંકા થાત. વળી બાવું અન્તઃ આ અવસ્થામાં રે વા (૧/૩/ર૪) સૂત્રથી વૃનો લોપ વિકલ્પ થાત તો વિકલ્પપક્ષમાં લોપના અભાવમાં 1 થી 4 સુધીના વર્ણોને સ્વર માનવાની આપત્તિ આવત. અહીં મા અવ્યયને અવધિ અર્થનો વાચક માનવાથી ત્સુધીના વર્ષો સ્વર માનવાની આપત્તિ આવત. આથી ન્યૂ સુધીના વ્યંજનો પણ સ્વરસંજ્ઞાવાળા થાત અને તેમ થાત તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવત. આ બધી આપત્તિઓ ન આવે માટે તાર, સ્વરનું સ્વરૂપથી ઉચ્ચારણ કરવા માટે લખ્યો છે. આ પ્રમાણે
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy