________________
૧૦૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અને વર્ણ પ્રાપ્ત થાય છે તેમજ ઓજર અને સૌારમાં સવળું અને વળ પ્રાપ્ત થાય છે તથા જેટલા જેટલા દીર્ઘ વર્ણો છે તેમાં હ્રસ્વ સ્વરો અવયવ તરીકે વિચારી લેવા. દા.ત. માં ફ્ + રૂ અવયવ સ્વરૂપે સમજવા. આ પ્રમાણે પેારમાં અવર્ણ અને પાર તથા સૌારમાં અવળું અને ઓજાર પ્રાપ્ત થાય છે તેમજ દીર્ઘ સ્વરમાં હ્રસ્વ સ્વર પ્રાપ્ત થાય છે. તથા ૠારમાં ર્ + ૩ અવયવ સ્વરૂપે સમજવા. ત્યાં ૠ વગેરે વર્ણના જે અવયવો છે તે અવયવોનું ૠ વગેરે વર્ણના ગ્રહણથી ગ્રહણ કરી શકાશે કે કેમ ?
જો ૠાર વગેરે વર્ણોમાં અવયવોને તે તે વર્ણોના ગ્રહણથી ગ્રહણ કરવામાં આવશે તો ‘મને + રૂન્દ્ર”, “વાયો + દ્રમ્’માં ‘“સમાનાનામ્ તેન વીર્યઃ' (૧/૨/૧) સૂત્રથી દીર્ઘપણું પ્રાપ્ત થશે. તે આ પ્રમાણે, ‘“અને' શબ્દમાં અન્તમાં હૈં છે. હવે ૬ એ ઞ + ના સમુદાય સ્વરૂપ છે. આથી अग्न् + ઞ + રૂ + ફ્ક્ત આ અવસ્થામાં રૂ + ની સંધિ પ્રથમ થતાં બન્નેન્દ્ર સ્વરૂપ અનિષ્ટ પ્રયોગની પ્રાપ્તિ આવશે. એ જ પ્રમાણે વાવ્ + 5 + 3 + उदकम् = વાય + વમ્ = વાયોવમ્ એ પ્રમાણે અનિષ્ટ પ્રયોગની આપત્તિ આવશે. તથા પ્રમાય, આભૂય વગેરે પ્રયોગોમાં પ્ર + ગ્ + ઞ + ઞ + ત્વા અહીં “ા”નો “ય” થતાં “ૐ” હ્રસ્વ હોવાથી ‘“હ્રસ્વસ્ય ત:’... (૪) ૪/૧૧૩) સૂત્રથી “” આગમની પ્રાપ્તિ થતાં પ્રમાત્ય તથા આનૃત્ય વગેરે અનિષ્ટ પ્રયોગોની આપત્તિ આવશે.
તથા વર્ણમાં ર્ + ૩ હોવાથી ‘ધૃવર્ષાવ્’... (૨/૩/૬૩) અહીં ારથી જ ના ની પ્રાપ્તિ થઈ જવાથી ઋનું ગ્રહણ નિરર્થક થઈ જશે. તે જ પ્રમાણે “ૠતૃi...” (૨/૩/૯૯) અહીં ૠારનું ગ્રહણ નિરર્થક થઈ જશે. કેમકે જેમ નો ત્ થાય છે તેમ માં રહેલાં નો પણ સ્ થઈ જતાં ત્ થઈ જ જાત. આથી ઋનો તૃ થાય છે એવું જણાવવું નિરર્થક થાય છે.’આમ, ૠાર વગેરે વર્ણોના અવયવોને ગ્રહણ કરવાથી ઉપર કહેલી આપત્તિઓ આવશે.
(श० न्या० ) उच्यते - स्याद्वादसमाश्रयणादुभयपक्षस्वीकाराद् लक्ष्यानुरोधात् क्वचित् किञ्चित् समाश्रीयते इत्यदोषः । किञ्च, 'अग्ने इन्द्रम्' इत्यादौ समुदायस्य कार्येषु व्यापारेऽवयवस्य स्वनिमित्तकार्ये व्यापाराभावाद् "एदैतोऽयाय्” [१.२.२३.] इत्याद्येव भवति, इति पृथक् परिग्रहेऽपि न भवति । ननु पृथक्प्रयत्ननिर्वत्र्त्यं वर्णमिति वर्णलक्षणमिति कथं वर्णैकदेशानामप्रयत्ननिर्वत्र्त्यानां वर्णत्वम् ? नैवम् - ऐकारौकाराभ्यां विश्लिष्टावर्णाभ्यां व्यभिचारात्, कण्ठ्यतालव्यकण्ठ्यौष्ठ्यत्वात् तयोः । पृथक्पक्षमाश्रित्यैवेदं सूत्रम् "प्रश्नार्चाविचारे च सन्ध्येय - सन्ध्यक्षरस्यादिदुत्परः" [७.४.१०२.], तथाहि - आन्तरतम्यात् सन्ध्यक्षरस्य पूर्वो भाग आद् भवति પશ્ચેવુંવિતિ રૂા