SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે. દરેક સૂત્રોમાં અન્ય વ્યંજન ઇમ્ થાય છે. છઠ્ઠું લક્ સૂત્ર છે. એમાં ગણ્ ત્ થાય છે. આ પ્રમાણેનો નિર્દેશ ‘“હતત્ત્વમ્' (૧/૩/૩) સૂત્રમાં કર્યો છે. હવે, આપણે બૃહન્યાસની ટીકાનો અનુવાદ જોઈએ. પાણિની વ્યાકરણમાં વર્ણના સમ્યક્ પાઠક્રમ માટે જે ૧૪ શિવસૂત્રો બનાવ્યા છે, એમાં અત્, અર્ વગેરે સંજ્ઞાઓ સંદેહ અને અતિવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત છે. તે આ પ્રમાણે - ત્રણ્ સંજ્ઞાથી અ, ૬, ૩ વર્ણો ગ્રહણ થશે. સંજ્ઞાથી રૂ, ૩, ૠ, ભૃ એ પ્રમાણે સમાન સ્વરો ગ્રહણ થશે. ક્ સંજ્ઞાથી ૬ અને ઓ વર્ણનું ગ્રહણ થશે, જેની ગુણસંજ્ઞા છે. પેલ્ સંજ્ઞાથી પે અને બૌનું ગ્રહણ થશે, જેની વૃદ્ધિસંજ્ઞા થશે. તથા “અ” સંજ્ઞાથી ઞ, રૂ, ૩, ૠ, રૃ, V, ઞો, પે, ગૌ સ્વરૂપ ૯ સ્વરો કહેવાય છે. અહીં અતિવ્યાપ્તિદોષ આ પ્રમાણે આવે છે ‘“ષિતોઽક્” (૫/૩/૧૮૭) સૂત્રથી ભાવ અને અકર્તા અર્થમાં સ્ત્રીલિંગમાં અઙ પ્રત્યય થાય છે. હવે ઞઙ સંજ્ઞા પ્રત્યાહાર થવાથી ઞથી ઞ, રૂ, ૩, ૠ, રૃ, ૬. આટલા સ્વરો (તે અને સૌને છોડીને) પ્રત્યય થવાનો પ્રસંગ આવે છે. આથી અતિવ્યાપ્તિદોષ સ્પષ્ટ રીતે જણાય છે. પાણિની વ્યાકરણમાં આ હકીકત અંગેનું સૂત્ર ષિદ્ધિવાવિમ્યોઽક્ (૩/૩/૧૦૪) સૂત્ર છે. ખરેખર તો એકલો અજ્ જ પ્રત્યય છે. ( श०न्या० ) व्याख्यानान्नेति चेत्, तर्हि संदेहः । तथा यथा अच्शब्देन स्वरा गृह्यन्ते, तथा ककार-ङकार-णकाराणामपि स्वरत्वेन ग्रहणाद् 'दधि णकारीयति', 'दधि करोति' इत्यादौ “વર્ણાવસ્વ સ્વરે” [૬.૨.૨૬.] તિ યાવિપ્રસન્ન, ચાપોપન્યાસસ્તુ શરીયાનિતિ अथेत्संज्ञत्वाण्णकारादीनामच्संज्ञायाः पूर्वमेव नित्यत्वाल्लोप:, तर्हि तथैव चकारस्यापि लोपेऽच्संज्ञाया अप्यभावप्रसङ्ग इति स्वरादिरूप एव सन्देहातिव्याप्तिरहितः प्रसिद्धो वर्णसमाम्नायोऽङ्गीकर्त्तव्य इति । અનુવાદ :- શ્રી પાણિની વ્યાકરણકાર ઃ- અમે સૂત્રની ટીકામાં વિશેષ કથન કરી દેશું તેથી કોઈ સમસ્યા આવશે નહીં. આથી ૬ સિવાયના વર્ણો પ્રત્યય બની જવાની આપત્તિ આવશે નહીં. શ્રી આચાર્ય ભગવંત હેમચન્દ્રાચાર્ય :- છતાં પણ સંદેહ નામનો દોષ તો ઊભો જ રહે છે. જ્યાં જ્યાં આ પ્રમાણે પરિસ્થિતિ હશે ત્યાં બધે જ શું પ્રત્યાહાર માનીને સ્વરો સમજવા કે માત્ર પ્રત્યય જ સમજવો ? આવો સંદેહ ઉપસ્થિત થશે. ‘“તથા અર્ શબ્દવડે જે પ્રકારે સ્વરોને ગ્રહણ કર્યા છે તે જ પ્રકારે થી આરંભીને ની પહેલાનાં વર્ણોમાં શ્, , ૐ વર્ણોની પણ સ્વરસંશા થઈ જવાની આપત્તિ આવે છે અને તેમ થાય તો ‘“વધિ નારયતિ” પ્રયોગમાં “પ્’ને સ્વર માનવાથી ‘વર્ષાવે અસ્ત્રે” ... (૧/૨/૨૧) સૂત્રથી
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy