________________
૨૦ ૧-૧-૩
૯૯
(૧) અરણ્ (૨) ૠત્તુ (૩) સોક (૪) પેઞૌન્ (૫) યવસ્ (૬) તમ્ (૭) અમાનન્ (૮) જ્ઞમગ્ (૯) ધબક્ (૧૦) ખવાડવત્ (૧૧) રવ‰થવતવ્ (૧૨) પમ્ (૧૩) શષસર્ (૧૪) હત્
અર્ આદિ ૧૪ સૂત્રોની પ્રસિદ્ધિ માહેશ્વરસૂત્રોના સ્વરૂપમાં છે. આ સૂત્રો પાણિની મુનિને ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થયા. એના સંબંધમાં એક કથા પ્રચલિત છે. પાણિની મુનિ અધ્યયન સમયમાં જ્યારે પોતાના ગુરુ ઉપવર્ષાચાર્યની પાસે અધ્યયન કરી રહ્યા હતા ત્યારે તેમની (પાણિની મુનિની) બુદ્ધિ વિકસિત થતી ન હતી ત્યારે તે બહુ જ ઉદાસ હતા. ત્યાર પછી તેમણે (પાણિનીજીએ) ભગવાન શિવની આરાધના કરી જેના ફળ સ્વરૂપે શિવજીએ તેમના ઉપર પ્રસન્ન થઈને અરણ્ વગેરે ૧૪ સૂત્રો ડમરું વગાડીને પાણિની મુનિને આપ્યાનો ઉલ્લેખ નન્દિકેશ્વર કૃત કારિકામાં આ પ્રકારે બતાવ્યો છે.
"नृत्ताऽवसाने नटराजराजो ननाद ढक्काम् नवपञ्चवारम् ।
उद्धर्तुकामः सनकादिसिद्धानेतद्विमर्शे शिवसूत्रजालम् ॥"
ભાવાર્થ :- “સનક વગેરે સિદ્ધ ઋષિઓનો ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા નટરાજ શંકરે તાંડવનૃત્ય પૂરું થતાં નવ અને પાંચ એમ ચૌદ વાર પોતાનું ડમરું વગાડ્યું. એમાંથી આ શિવસૂત્રોનો સમૂહ ઉત્પન્ન થયો છે.”
આ જ વાતને “પાણિનીય શિક્ષા”માં પણ “યેનાક્ષરસમાનાયમ્ ધિામ્ય મહેશ્વરાત્જીનું व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः ।"
પાણિનીવડે મહેશ્વર પાસેથી અક્ષરનો સમ્યક્ એવો પાઠક્રમ પ્રાપ્ત કરીને સંપૂર્ણ વ્યાકરણ કહેવાયું છે તે પાણિનીને નમસ્કા૨ થાઓ.
આ પ્રમાણે ઉપર કહેલા ૧૪ સૂત્રો શિવસૂત્રો કહેવાય છે. પાણિનીએ આ રીતે જે વર્ણોનો ઉપદેશ કર્યો છે તે પ્રત્યાહાર માટે કર્યો છે.
પ્રત્યાદ્રિયો - સમાદ્રિયને વાં: યક્ તિ પ્રત્યાહાર: અર્થાત્ જ્યાં વર્ણોનો સમાહાર (ભેગા) કરવામાં આવે છે તેને “પ્રત્યાહાર” કહેવાય છે.
પ્રત્યાહાર સંક્ષેપમાં ઘણાં બધા વર્ણોનો બોધ કરાવે છે. આવિન્ચેન (પાણિની ૧-૧-૧૭) સૂત્રથી અન્ય સ્ વર્ણ સહિત આદિ વર્ણ ભેગો થઈને અર્, અશ્ વગેરે સંજ્ઞાઓનો પ્રત્યાહાર શબ્દથી વ્યવહાર થાય છે. દા.ત. અર્ સંજ્ઞામાં “અ”થી લઈને ઔ સુધીના વર્ણોનો બોધ થાય છે. અર્થાત્ અ, રૂ, ૩, ૠ, રૃ, V, ો, પે, ગૌ આટલા વર્ણોનો “અ” સંજ્ઞાથી બોધ થાય છે. તે જ પ્રમાણે અત્ સંજ્ઞાથી ઞથી શરૂ કરીને અન્ય હૈં સુધીના બધા જ વર્ણોનો બોધ થાય