SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ના ઞનો લોપ થતાં તેમજ “તદ્ધિતય-સ્વરેઽનાતિ” (૨/૪/૯૨) સૂત્રથી નો લોપ થતાં ચર્નીયા: રૂપ સિદ્ધ થાય છે. ગર્ગના દીકરાઓના છાત્રો, આવો અર્થ ગાર્નીયાનો પ્રાપ્ત થશે. f + યગ્ આ અવસ્થામાં યગ્ના લોપનું કાર્ય એ પ્રકૃતિ આશ્રિત છે માટે અંતરંગ છે. તથા (૬/૧/૧૩૫) સૂત્રથી યગ્ના લોપનો નિષેધ થાય છે, તે અનવકાશકાર્ય છે. આ પ્રમાણે આ ન્યાય આ પ્રયોગમાં સંપૂર્ણપણે પ્રવર્તમાન થયો છે. તથા ‘‘પરાવન્તરામ્’” ન્યાય પણ છે. પરકાર્યથી અંતરંગકાર્ય બળવાન બને છે. બૃહવૃત્તિમાં ત્રણ ન્યાયો બતાવીને ત્યાવીનામ્ શબ્દ લખ્યો છે. આથી આદિ શબ્દથી પરાવન્તરફામ્ ન્યાય બૃહન્યાસકારે જણાવ્યો છે. સિક્ + 7. અહીં “પ્લા-ધા-પનિ૦' (૩ળાવિ - ૨૫૮) સૂત્રથી ન થયો છે. હવે ‘ઓ: વય્ય્યાને સુ' (૪/૪/૧૨૧) સૂત્રથી ના લોપની પ્રાપ્તિ આવી જે અપવાદકાર્ય છે. ‘‘તદ્દોપાસ્ય” (૪/૩/૪) સૂત્રથી પ્રાપ્ત ગુણની અપેક્ષાએ ના લોપનું કાર્ય અપવાદ થાય છે. હવે આ ના લોપનો બાધ કરીને ગુણથી પહેલા નિત્યપણાંથી “” કાર્ય થાય છે. આ કાર્ય ‘અનુનાસિવે વ’... (૪/૧/૧૦૮) સૂત્રથી થાય છે. હવે ‘સિઝ + ¬” આ અવસ્થામાં પ૨પણાંથી “ના” પ્રત્યય પર છતાં “ૐ” નાં ગુણની પ્રાપ્તિ આવે છે. જ્યારે અંતરંગપણાંથી પ્રકૃતિ આશ્રિત “સિ” નાં “રૂ” નાં “પ્”ની પ્રાપ્તિ આવે છે. આથી પરકાર્ય કરતાં અંતરંગ કાર્ય બળવાન બનવાથી પ્રથમ ગુણ ન થતાં “”નો પ્” થાય છે. ત્યારપછી નો ગુણ થતાં “સ્યોન” રૂપની સિદ્ધિ થશે. “સ્યોન”નો અર્થ સુખ એ પ્રમાણે થાય છે. '' આ ક્રિયા વગેરે સંજ્ઞાઓની અને ન્યાયોની સિદ્ધિ શિષ્ટપુરુષો પાસેથી જાણવા યોગ્ય છે. શાસ્ત્રોની પ્રવૃત્તિ માટે સંજ્ઞાઓ જાણવી આવશ્યક છે. શિષ્ટપુરુષો (વ્યાકરણને જાણનારાઓ અને તાર્કિકો) વિના તેને જાણવાનો બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી આ ક્રિયા વગેરે સંજ્ઞાઓની અને ન્યાયોની જાણ નહીં થાય ત્યાં સુધી “ઝિયાર્થી ધાતુ:” (૩/૩/૩), “મુળાવસ્ત્રિયાં નવા' (૨/ ૨/૭૭), નાતિશ્રૃતસુવાવેર્નવા” (૩/૧/૧૫૨), સ્વા૬ાવેરવૃતમિત૦" (૨/૪/૪૬), સાનાં îમ્” (૧/૪/૩૩), ‘રિમાળાત્ તદ્ધિત...” (૨/૪/૨૩), “સોપત્યે” (૬/૧/૨૮), ‘વીખાયામ્” (૭/૪/૮૦), “તુસ્યાવેત્યપરે” (૨/૧/૧૧૩), ‘‘ગવર્નસ્થવવિનૈવોવરત્' (૧/ ૨/૬), વર્ષાંતેરસ્વ સ્વરે યવરતમ્” (૧/૨/૨૧) વગેરે શાસ્ત્રોની (સૂત્રોની) પ્રવૃત્તિ થઈ શકશે નહીં. (शоन्या० ) [ न्यायानामिति - ] अन्तरङ्गादयश्च न्यायाः, नीयते प्राप्यते निर्णयं सन्देहतुलामधिरूढोऽर्थोऽनेनेति "न्यायाऽवायाऽध्याय०" [५.३.१३४.] इति घञि न्यायो युक्तिः, न तु स्मृतिशास्त्रम् । तथाहि-अन्तर्मध्येऽङ्गानि निमित्तानि परार्थाद् यस्य तदन्तरङ्गम्, बहिरङ्गानि यस्य तद् बहिरङ्गम् । लोको हि स्वार्थं यतमान एवेष्टार्थं प्रयतते इति न्यायसिद्धा एवैते स्मृतिकारैरनूद्यन्ते ।
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy