________________
१ स्थानाध्ययने स्कंधविशेषस्य एकत्वम् ५२-५६ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
अणुत्तरोववाइया णं देवा णं एगा रयणी उड्डउच्चत्तेणं पन्नत्ता ।। सू० ५४ ।। अद्दाणक्खत्ते एगतारे पन्नत्ते । चित्ताणक्खत्ते एगतारे। पन्नत्ते सातीणक्खत्ते एगतारे पन्नत्ते ।। सू० ५५ ॥ - एगपएसोगाढा पोग्गला अणंता पन्नत्ता, एवमेगसमयठितिया। एगगुणकालगा पोग्गला अणंता पन्नत्ता, जाव गुणलुक्खा पोग्गला अणंता पन्नत्ता ।। सू० ५६ ।।
।। કાાં સમાં ।।
(મૂળ) સર્વ દ્વીપ અને સમુદ્રોના મધ્યમાં જંબુદ્વીપ નામનો દ્વીપ એક છે યાવત્ ત્રણ લાખ, સોલ હજાર, બસો ને સત્યાવીશ યોજન, ત્રણ ગાઉ, બસો અઠાવીશ ધનુષ્ય અને સાડાતેર અંકુલ કંઈક અધિક પરિધિવાળો છે. I૫૨॥
શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરસ્વામી આ અવસર્પિણી કાલમાં, ચોવીશ તીર્થંકરમાં છેલ્લા તીર્થંકર એકલા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ।।૫૩॥
અનુત્તર વિમાનના દેવોની કાયા એક હાથની ઊર્ધ્વપણે ઊંચી કહેલી છે. I૫૪॥
આદ્રા નક્ષત્રનો તારો એક કહેલ છે, ચિત્રા નક્ષત્રનો તારો એક કહેલ છે, સ્વાતિ નક્ષત્રનો તારો એક છે. ૫૫
એક પ્રદેશને અવગાહી રહેલા પુદ્ગલો અનંત કહ્યા છે, એવી રીતે એક સમયની સ્થિતિવાળા અને એકગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો અનંત કહેલ છે, યાવત્ એકગુણ રુક્ષસ્પર્શવાળા પુદ્ગલો અનંત કહેલ છે. INFI
(ટી૦) જંબૂવૃક્ષ વિશેષ વડે ઓળખાતો જે દ્વીપ જે જંબુદ્રીપ નામનો દ્વીપ એ સામાન્ય નામ છે, યાવત્ શબ્દના ગ્રહણથી આ પ્રમાણે સૂત્ર જોવું–જાણવું. સર્વાવ્યંતર, સર્વ દ્વીપાદિથી લઘુ, વૃત્ત (ગોળ) તેલના પૂડલાના આકારવાળો, એક લાખ યોજન લાંબો-પહોળો, ત્રિગુણ ઝાઝેરી પરિધિવાળો, ઉક્ત વિશેષણવાળો જંબૂદ્વીપ એક જ છે. પૂર્વોક્ત વિશેષણ રહિત બીજા અનેક જંબુદ્રીપો પણ છે. I૫૨॥
હમણાં જે જંબુદ્રીપ કહ્યો તેના પ્રરૂપક ભગવાન્ મહાવીરનું એકપણું કહે છે—'ો સમળે' ફત્યા—િએક–અસહાય, આનો સંબંધ સિદ્ધ વગેરે શબ્દ સાથે છે. શ્રાકૃતિ—જે તપશ્ચર્યા કરે છે તે શ્રમણ, મન્યત કૃતિ મા—સમગ્ર ઐશ્વર્યાદિ સ્વરૂપને જે ભોગવે છે. કહ્યું છે—
સર્વસ્વ સમપ્રસ્ય, રૂપસ્ય યાસઃ શ્રિયઃ । ધર્મસ્યાથ પ્રયભક્ષ્ય, ખળાં મા ફતી ના ।।૨૨।। [શે.વૈ.ટીા ૪૪] સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન—આ છ અર્થમાં 'મળ' શબ્દ વપરાય છે. (૧૨૩)
આ છ અર્થ છે વિદ્યમાન જેને તે ભગવાનૂ. વળી યતિ—વિશેષ વડે મોક્ષ પ્રાપ્ત કરે છે અને પ્રાણીને પ્રાપ્ત કરાવે છે, અથવા પ્રાણીઓને પ્રેરણા કરે છે અથવા કર્મોને દૂર કરે છે અથવા વીરતિ—રાગાદિ શત્રુઓને જીતે અને બીજાઓને જીતાવે છે, અથવા નિરુક્તિથી વી૨ શબ્દ છે. કહ્યું છે કે—
विदारयति यत् कर्म्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च तस्माद् वीर इति स्मृतः ।।१२४ ।।
‘‘જે કર્મને વિદારે છે–નાશ કરે છે અને તપ વડે શોભે છે, તપ અને વીર્ય વડે યુક્ત છે તે કારણથી વીર કહેવાય છે.’’ અન્ય વીરની અપેક્ષાએ મહાન્ એવો જે વીર તે મહાવી૨. (૧૨૪)
ભાષ્યમાં કહેલું છે કે—
तिहुयणविक्खायजसो, महाजसो नामओ महावीरो । विक्कंतो य कसायाइसत्तुसेन्नप्पराजयओ ।। १२५ ।। ईइ विसेसेण व, खिवइ कम्माइँ गमयइ सिवं वा । गच्छइ अ तेण वीरो, स महं वीरो महावीरो ॥ १२६ ।। વિશેષાવશ્ય૦ ૨૦૬-૨૦૬૦] ત્રણ ભુવનમાં યશ પ્રસિદ્ધ હોવાથી મહાયશવાળા અથવા કષાયાદિ વૈરીના સૈન્યના પરાજયથી વિક્રાંત-પરાક્રમવાળા
53