SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ गर्जितादिमेघपुरुषाः ३४६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ णो वासित्ता ह्र [-४] (२)। चत्तारि मेहा पन्नत्ता, तंजहा–गज्जित्ता णाममेगे णो विज्जुयाइत्ता, विज्जुयाइत्ता જામી [૪] (૨) વાવ વત્તારિ પુતિનાતા પત્તા, તંગદા–ન્નિત્તા "મને વિષ્ણુયાફત્તા [૪] (૪)I चत्तारि मेहा पन्नत्ता, तंजहा–वासित्ता णाममेगे णो विज्जुयाइत्ता ह [= ४] (५)। एवामेव चत्तारि पुरिसजाता [પત્રા, તંગદા]–વાસિત્તા //મી ને વિન્યારૂ હ [૪] (૬) વત્તા મૈદા ત્રા, તંગદી–ાતવાસી णाममेगे णो अकालवासी ह्र [=४] (७)। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–कालवासी णाममेगे णो અાવાસી [૪] (૮). चत्तारि मेहा पन्नत्ता, तंजहा-खेत्तवासी णाममेगे णो अखेत्तवासी ह [=४] (९)। एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा-खेत्तवासी णाममेगे णो अखेत्तवासी ह्र [= ४] (१०)। चत्तारि मेहा पन्नत्ता, तंजहा-जणतित्ता णाममेगे णो णिम्मवतित्ता, णिम्मवतित्ता णाममेगे णो जणतित्ता ह [=४] (११)। एवामेव चत्तारि अम्मापियरो પATI, તંગદી–નતિ મન નો વિતિ [=૪] (૨૨) વારિ બેઠા પત્તા, સંનદા–દેસવાની ખામી નો સબંવાસી [૪] (૨૨) વાવ વત્તારાયાનો પત્તા, तंजहा-देसाधिवती णाममेगे णो सव्वाधिवती ह्र [= ४] १४ ।। सू० ३४६॥ (મૂળ) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે-કોઈક મેઘ ગર્જારવ કરે છે પણ વરસતો નથી, કોઈક વરસે છે પણ ગાજતો નથી, એક ગાજે છે અને વરસે છે તથા એક ગાજતો નથી અને વરસતો પણ નથી. (૧) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણ–૧, કોઈક પુરુષ દાનાદિ કાર્યમાં ગાજે છે-મોટે સાદે પ્રતિજ્ઞા કરે છે પણ દાનાદિ કાર્ય કરતો નથી, ૨. બીજો દાનાદિ કાર્ય કરે છે પણ ગાજતો નથી-પ્રતિજ્ઞા કરતો નથી, ૩. ત્રીજો પ્રતિજ્ઞા કરે છે અને કાર્ય પણ કરે છે અને ચોથો બને કરતો નથી. (૨) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક મેઘ ગાજે છે પણ વીજળી કરતો નથી, ૨. વીજળી કરે છે પણ ગાજતો નથી, ૩. બન્ને કરે છે અને ૪. બન્ને કરતો નથી. (૩) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈકે પુરુષ પ્રતિજ્ઞા કરે છે પણ આડંબર કરતો નથી, ૨. આડંબર કરે છે પણ પ્રતિજ્ઞા કરતો નથી, ૩. બન્ને કરે છે અને ૪ બ કરતો નથી. (૪) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે-૧, એક મેઘ વરસે છે પણ વીજળી કરતો નથી, ૨. એક વીજળી કરે છે પણ વરસતો નથી, ૩. એક ઉભય કરે છે અને એક ઉભય કરતો નથી. (૫) એ દેતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ દાનાદિ કાર્ય કરે છે પણ આડંબર કરતો નથી, ૨. કોઈક આડંબર કરે છે પણ દાનાદિ કરતો નથી, ૩. કોઈક ઉભય કરે છે અને ૪. કોઈક ઉભય કરતો નથી. (૬) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક મેઘ યોગ્ય અવસરે વરસે છે પણ અકાળે વરસતો નથી, ૨. અકાળે વરસે છે પણ કાળે વરસતો નથી, ૩. કાળે અને અકાળે વરસે છે અને ૪. કાળે કે અકાળે વરસતો નથી. (૭) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક પુરુષ યોગ્ય સમયે દાનાદિ કાર્ય કરે છે પણ અયોગ્ય સમયે કરતો નથી, ૨, અયોગ્ય સમયે દાનાદિ કાર્ય કરે છે પણ યોગ્ય સમયે કરતો નથી, ૩. યોગ્ય અને અયોગ્ય સમયે દાનાદિ કરે છે તથા ૪. યોગ્ય કે અયોગ્ય સમયે દાનાદિ કરતો નથી. (૮) ચાર પ્રકારના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક મેઘ ધાન્યાદિના ઉત્પત્તિસ્થાનરૂપ ક્ષેત્રમાં વરસે છે પણ અક્ષેત્ર-રણભૂમિમાં વરસતો નથી, ૨. કોઈક રણભૂમિમાં વરસે છે પણ ક્ષેત્રમાં વરસતો નથી, ૩. બન્નેમાં વરસે છે અને ૪. ક્ષેત્ર કે અક્ષેત્રમાં વરસતો નથી, (૯) એ દૃષ્ટાંત ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ પાત્રમાં દાનાદિ આપે છે પણ કુપાત્રને વિષે 455
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy