SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ पृथ्व्यादिशरीरासुद्दश्यतास्पृष्टा इन्द्रियार्थाः जीवपुद्गलानामलोकेऽगमः ३३५-३३७ सूत्राणि અસંવેપ્નમાને'' ત્તિ પર્યાપ્ત અને અપર્યાપ્ત, દ્વીંદ્રિયોના સ્થાનો કહેલા છે. ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાતમો ભાગ છે. એમ્ જ શેષ ત્રસોના પણ સ્થાનો જાણવા. I૩૩૩|| ચાર વડે લોક સ્પર્શાયેલ છે એમ કહ્યું, માટે લોકના પ્રસ્તાવથી લોકની અને ધર્માસ્તિકાયાદિની પરસ્પર પ્રદેશથી સમાનતા કહે છે. 'પત્તારી' ત્યાદ્રિ સરળ છે. વિશેષ એ કે-પ્રદેશાગ્ર–પ્રદેશના પરિણામ વડે તુલ્ય–સમાન છે, કેમ કે આ બધાયના અસંખ્યાત પ્રદેશ હોવાથી 'જોયાાસે' ત્તિ આકાશનું અનંત પ્રદેશપણું હોઈને ધર્માસ્તિકાય વગેરેની સાથે અતુલ્યતાની પ્રાપ્તિ થવાથી ‘લોક’ નું ગ્રહણ કરેલ છે. 'જ્ઞાનીને' ત્તિ॰ સર્વ જીવોના અનંત પ્રદેશ હોવાથી વિવક્ષિત તુલ્યતામાં અભાવનાં પ્રસંગને લઈને ‘એક’ જીવનું ગ્રહણ કરેલ છે. II૩૩૪॥ પહેલાં પૃથ્વી વગેરેથી લોક સ્પર્શાયેલ છે એમ કહ્યું, માટે પૃથ્વી વગેરેના પ્રસ્તાવથી કહે છે કે— चउण्हमेगं सरीरं नो सुपस्सं भवइ, ,તંનહાપુઢવિાડ્યાાં, આડ॰[ાવાળ] તેન॰ [ાડ્વાળ] વપસ્તાવાળ ॥ સૂ॰ ૩૩૧॥ પત્તારિ રૂપિયત્યા પુટ્ટા જેવેંતિ, તંનહા–સોર્તિયિત્વે, યાનાિયિત્વે, નિમિયિત્વે, ાર્ત્તિયિત્ને ૫ સૂ॰ ૩૩૬।। चर्हि ठाणेहिं जीवा य पोग्गला य णो संचातेंति बहिया लोगंता गमणताते, तंजहा - गति अभावेणं, णिरुवग्गहताते; તુવન્ત્રતાતે, તો ગુમાવેĪ ।। સૂ॰ રૂરૂ।। (મૂળ) ચાર પ્રકારના જીવોનું એક શરીર અતિ સૂક્ષ્મ હોવાથી આંખે દેખી શકાય નહિં, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિકોનું, અપ્રકાયિકોનું, તેજસ્કાયિકોનું અને વનસ્પતિકાયિકોનું. ૩૩૫॥ ચાર ઇંદ્રિયોના અર્થો-શબ્દાદિ વિષયો સ્પષ્ટ-ઇંદ્રિયોના સંબંધમાં આવવાથી-જોડાવાથી જણાય છે, તે આ પ્રમાણેશ્રોત્રંદ્રિયનો વિષય શબ્દ, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ, જીવૅન્દ્રિયનો વિષય રસ અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. ।।૩૩૬॥ ચાર કારણ વડે જીવો અને પુદ્ગલો લોકાંતથી બહારઅલોકમાં જવા માટે સમર્થ નથી, તે આ પ્રમાણે—ગતિના અભાવથી, સહાયતાના અભાવથી, રુક્ષતાલુખાસથી અને લોકના અનુભાવથી–લોકમર્યાદાથી ।।૩૩૭।। (ટી૦) '૬૩૪' મિત્યા॰િ સરલ છે. વિશેષ એ કે—'નો પસ્સું' તિ॰ અત્યંત સૂક્ષ્મ હોવાથી એક 1શરીર, આંખ વડે જોઈ શકાય નહિં. ક્યાંક 'નો સુપરૂંતિ' એવો પાઠ છે ત્યાં આંખથી સુખે દેખાય નહિં અર્થાત્ આંખથી પ્રત્યક્ષ દેશ્ય નથી પરંતુ અનુમાન વગેરે પ્રમાણોથી દૃશ્ય છે તેમ સમજવું. બાદર વાયુકાયિકોનું તથા પાંચે સૂક્ષ્મ જીવોના એક અથવા અનેક શ૨ી૨ો પણ અદૃશ્ય છે–દેખાય નહિં માટે વાયુને છોડીને શેષ ચારનું કહ્યું . અહિં ‘વનસ્પતિ’ શબ્દ વડે સાધારણ ગ્રહણ કરવા યોગ્ય છે કેમ કે પ્રત્યેક વનસ્પતિના એક શરીરનું તો જોવાપણું છે જ. I૩૩૫।। પૃથ્વી વગેરેના શરીરોનું ચક્ષુઇંદ્રિય વડે અવિષયપણું કહ્યું માટે ઇંદ્રિયના વિષયના પ્રસ્તાવથી કહે છે—'વરિ કૃલિયે'ત્યાવિ॰ અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે–ઇંદ્રિયો વડે 'યંતે' જણાય છે તે ઇંદ્રિયોના અર્થો-શબ્દાદિ, 'ખુદ' ત્તિ સૃષ્ટાઇંદ્રિયો સાથે સંબંધ પામેલા, 'વેતિ' ત્તિ॰ આત્મા વડે જણાય છે કેમ કે નેત્ર અને મન સિવાય શ્રોત્ર વગે૨ે ઈદ્રિયોનો પ્રાપ્ત થયેલ વિષયના બોધરૂપ સ્વભાવ હોય છે. કહ્યું છે કે— पुट्ठे सुइ सद्दं, रूवं पुण पासई अपुढं तु । गंधं रसं च फासं च, बद्धपुढं वियागरे । । १९१ ।। [આવશ્યક નિવૃત્તિ ૫ ત્તિ] શ્રોબેંદ્રિય સ્પર્શમાત્રથી શબ્દને સાંભળે છે, વળી સ્પર્શ કર્યા સિવાય ચક્ષુઇંદ્રિય રૂપને જુવે છે અને વિશેષ રીતે સ્પર્શાયેલ અર્થાત્ સારી રીતે એકત્ર થયેલ ગંધ, રસ અને સ્પર્શને ઘ્રાણેંદ્રિય વગેરે ગ્રહણ કરે છે–જાણે છે. (૧૯૧) I૩૩૬॥ 1. પૃથ્વી, અસ્ તેજ અને સાધારણ વનસ્પતિના અનેક શરીરો સાથે મળવાથી દેખાય છે. 428
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy