SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ दुःखसुखशय्याः, वाचनीयावाचनीयाः ३२५-३२६ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ देवंधगारे देवुज्जोते देवसन्निवाते देवुक्कलिताते देवकहकहते ।चर्हि ठाणेहि देविंदा माणुस्सं लोगहव्वमागच्छंति एवं जधा तिहाणे, जाव लोगंतिता देवा माणुस्सं लोगं हव्वमागच्छेज्जा, तंजहा–अरहंतेहिं जायमाणेहिं जाव अरहताणं परिनिळ्वाणमहिमासु ॥ सू० ३२४॥ (મૂ૦) ચાર કારણો વડે લોકમાં દ્રવ્યથી અને ભાવથી પણ અંધકાર થાય છે, તે આ પ્રમાણે–૧. અરિહંતોનો વિચ્છેદ થયે છત-મોક્ષ ગયે છતે, ૨. અરિહંતે કહેલ ધર્મનો વિચ્છેદ થયે છત, ૩. પૂર્વગત-ઉત્પાદ વગેરે પૂર્વનો વિચ્છેદ થયે છતે, ૪. અગ્નિનો વિચ્છેદ થયે છતે-અગ્નિના વિચ્છેદમાં પ્રાયઃ દ્રવ્યથી અંધકાર થાય છે. ચાર કારણ વડે લોકમાં દ્રવ્યથી અને ભાવથી ઉદ્યોત થાય છે, તે આ પ્રમાણે-૧, અરિહંતોનો જન્મ થયે છતે, ૨. અરિહંતોએ દીક્ષા લીધે છો, ૩. અરિહંતોને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાના મહોત્સવોને વિષે અને ૪. અરિહંતોના નિવણના મહોત્સવને વિષે. એવી રીતે લોક અંધકારની જેમ દેવના સ્થાનમાં અરિહંતાદિના વિચ્છેદકાલમાં અંધકાર થાય છે, અને અરિહંતાદિના જન્મ વગેરેને વિષે દેવના સ્થાનમાં ઉદ્યોત થાય છે, દેવનો સમુદાય એકત્ર થાય છે, દેવોને ઉત્સાહ થાય છે અને દેવોને વિષે આનંદજન્ય કોલાહલ થાય છે. ચાર કારણો વડે દેવેંદ્રો મનુષ્યલોકને વિષે શીધ્ર આવે છે. એવી રીતે જેમ ત્રીજા ઠાણામાં કહ્યું છે તેમ યાવતું લોકાંતિક દેવો મનુષ્યલોકમાં શીધ્ર આવે છે ત્યાં સુધી કહેવું, તે આ પ્રમાણે-અરિહંતોનો જન્મ થયે છતે યાવતુ અરિહંતોના નિર્વાણ મહોત્સવને વિષે. /૩૨૪ો. (ટી) ર૩થી'ત્યાત્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે-લોકને વિષે દ્રવ્યથી અને ભાવથી અંધકાર જ્યાં જે થાય તે જાણવું. સંભાવના કરાય છે કે-અરિહંતાદિના વિચ્છેદમાં દ્રવ્યથી અંધકાર થાય છે કેમ કે તેના ઉત્પાદરૂપ છે. છત્રભંગ વગેરે થયે રજોદુઘાતુઆંધી ચડવાની જેમ, અગ્નિના વિચ્છેદમાં દ્રવ્યથી જ અંધકાર થાય છે કેમકે તથાપ્રકારનો સ્વભાવ હોય છે અથવા દીપક વગેરેનો અભાવ છે અથવા ભાવથી પણ અંધકાર થાય છે કેમ કે એકાંત દુષમ વગેરે કાળમાં આગમ વગેરેનો અભાવ હોય છે. પૂર્વે દેવનું આગમન કહ્યું, હવે દુઃખશય્યા સૂત્રની પહેલા દેવાધિકારવિશિષ્ટ સૂત્રના વિસ્તારને કહે છે–દેવડદી' ત્યાતિ સુગમ છે. વિશેષ એ કે-ચાર સ્થાનકોને વિષે પણ દેવોના આગમનથી લોકમાં ઉદ્યોત થાય છે. જન્મ, દીક્ષા અને જ્ઞાનોત્પાદને વિષે તો સ્વરૂપથી પણ ઉદ્યોત થાય છે. ' પતિ ' જેમ લોકાંધકાર કહ્યો તેમ દેવાંધકાર પણ ચાર કારણો વડે થાય છે. દેવોનાં સ્થાનોમાં પણ અરિહંતાદિના વિચ્છેદકાળમાં વસ્તના માહાત્મયથી ક્ષણમાત્ર અંધકાર થાય છે. એવી રીતે અહંતોના જન્મ વગેરેને વિષે દેવોના સ્થાનોમાં ઉદ્યોત થાય છે. દેવસનિપાત-દેવોનો સમવાય (મિલાપ), એવી જ રીતે દેવોત્કલિકા-દેવોની લહેરી (આનંદજન્ય કલ્લોલ), રેવદત્ત' દેવોનો પ્રમોદપૂર્વક કલકલ (મહાધ્વનિ) એમ જ દેવેંદ્રો, મનુષ્યલોકમાં અરિહંતાદિના જન્મ વગેરેમાં આવે, જેમાં ત્રીજા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ દેવેંદ્રોના આગમન સૂત્રથી આરંભીને લોકાંતિકસૂત્ર પર્યત કહેવું. માત્ર અહિં પરિનર્વાણના મહોત્સવને વિષે આવે છે તે ચોથું કારણ વિશેષ છે. ૩૨૪ પ્રથમ અરિહંતોના જન્મ વગેરેના વ્યતિકરદ્વારા દેવોનું આગમન કહ્યું, હવે અરિહંતોના જ પ્રવચનના અર્થને વિષે દુઃસ્થિત-દુષ્ટ રહેલ સાધુને દુઃખશય્યાઓ અને સુસ્થિત-સારી રીતે રહેલને સુખશય્યાઓ હોય છે તે હેતુથી બન્ને સૂત્ર કહે છે. चतारि दुहसेज्जाओ पन्नत्ताओ, तंजहा-तत्थ खलु इमा पढमा दुहसेज्जा, तंजहा–से णं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वतिते निग्गंथे पावयणे संकिते कंखिते वितिगिंच्छिते भेयसमावने कलुससमावने निग्गंथं पावयणं णो सद्दहति णो पत्तियति णो रोएइ, निग्गंथं पावयणं असद्दहमाणे अपत्तितमाणे अरोएमाणे मणं उच्चावतं नियच्छति, विणिघातमावज्जति, पढमा दुहसेज्जा १ । अहावरा दोच्चा दुहसेज्जा-से णं मुंडे भवित्ता अगारातो जाव पव्वतिते सएणं लाभेणं णो तुस्सति, परस्स लाभमासाएति पीहेति पत्थेति अभिलसति, परस्स लाभमासाएमाणे जाव अभिलसमाणे मणं उच्चावयं - 415
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy