SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ मातापित्रादिसमाः श्रावकाः, वीरश्रावकदेवत्वं, देवागमानागमकारणानि ३२१-३२३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ से णं माणुस्सए कामभोगे नो आढाति नो परियाणाति णो अटुंबंधइ णो णिताणं पगरेति णो ठितिपगप्पं पगरेति १।अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसुकामभोगेसु मुच्छिते (४), तस्स णंमाणुस्सते पेमे वोच्छिन्ने दिव्वे संकते भवति २ । अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिते (४) तस्स णं एवं भवति-इयहि गच्छं मुहुत्तेणं गच्छं, तेणं कालेणमप्पाउया मणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति ३ । अहुणोववन्ने देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छित्ते (४), तस्स णं माणुस्सए गंधे पडिकूले पडिलोमे तावि भवति, उड्ड पि य णं माणुस्सए गंधे जाव चत्तारि पंच जोयणसताई हव्वमागच्छति ४ । इच्चेतेहि ठाणेहि अहुणोववन्ने देवे देवलोएसु इच्छेज्जा माणुसं लोगं हव्वमागछित्तए, णो चेव णं संचातेति हव्वमागच्छितते। चउहि ठाणेहिं अहुणोववन्ने देवे देवलोएसु इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तते, संचाएइ हव्वमागच्छित्तए । तंजहा–अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसुकामभोगेसु अमुच्छिते जाव अणज्झोववन्ने, तस्स णं एवं भवतिअस्थि खलु मम माणुस्सए भवे आयरिते ति वा उवज्झाए ति वा पवत्ती ति वा थेरे ति वा गणी ति वा गणधरे ति वा गणावच्छेतेति वाजेसिं पभावेणंमए इमा एतारूवा दिव्वा देविड्डी दिव्वा देवजुत्ती लद्धा पत्ता अभिसमन्नागता, तं गच्छामि णं ते भगवते वंदामि जाव पज्जुवासामि १ । अहुणोववन्ने देवे देवलोएसु जाव अणज्झोववन्ने, तस्स णमेवं भवति-एस णं माणुस्सए भवेणाणी ति वा तवस्सी ति वा अतिदुक्करदुक्करकारते,तं गच्छामि गंते भगवंते वंदामि जाव पज्जुवासामि २ । अहुणोववन्ने देवे देवलोएसु जाव अणज्झोववन्ने, तस्स णमेवं भवति-अस्थि णं मम माणुस्सए भवे माता ति वा जाव सुण्हा ति वा, तं गच्छामि णं तेसिमंतितं पाउब्भवामि, पासंतु ता मे इममेतारूवं दिव्वं देविति दिव्वं देवजुत्तिं लद्धं पत्तं अभिसमन्नागतं ३ । अहुणोववन्ने देवे देवलोगेसु जाव अणज्झोववने तस्स णमेवं भवति-अत्थि णं मम माणुस्सए भवे मित्ते ति वा, सही ति वा सुही ति वा सहाए ति वा संगतिए ति वा, तेसिं च णं अम्हे अन्नमनस्स संगारे पडिसुते भवति, 'जो मे पुट्विं चयति से संबोहेतव्वे' ४। इच्चेतेहिं जाव संचातेति हव्वमागच्छित्तते ।। सू० ३२३।। (મૂળ) ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે, તે આ પ્રમાણે–૧, કોઈક શ્રાવક માતાપિતા સમાન છે–સાધુને એકાંત હિતકારી છે, ૨. ભાઈ સમાન–માતાપિતાથી ઓછા નેહવાળો હોઈને શિખામણ આપવા માટે સાધુને નિષ્ફર વચન કહે પરત કાર્યના પ્રસંગમાં વાત્સલ્યભક્તિ કરે છે, ૩. મિત્ર સમાન–સાધુએ કોઈ પ્રસંગને લઈને કઠોર વચન કહેલ હોય તેથી પ્રીતિનો ક્ષય થવાથી આપત્તિમાં સાધુની ઉપેક્ષા કરે છે અને ૪. સપત્ની (શોક) સમાન-સાધુઓના કેવલ છિદ્રને જ જોનારો હોય છે. વળી ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે, તે આ પ્રમાણે–૧. આદર્શ (અરીસા) સમાન-સાધુ જે સ્વરૂપ કહે તે હૃદયમાં સ્વીકારે, ૨, પતાકા સમાન વિચિત્ર દેશના વડે અસ્થિર મનવાળો, ૩, થાણુ સમાનગીતાર્થથી પણ સમજાવી ન શકાય તેવો કદાગ્રહી અને ૪. ખરકંટક સમાન શિખામણ આપનાર સાધુને દુર્વચનરૂપ siatथी वीधनारी. ॥२१॥ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દશ શ્રાવકોની સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનને વિષે ચાર પલ્યોપમની स्थिति छ. ॥३२२॥ ચાર કારણો વડે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવવા માટે ઇચ્છે પરંતુ આવવાને સમર્થ ન થાય, તે આ પ્રમાણે–૧. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગને વિષે મૂચ્છિત થયેલ, વૃદ્ધ થયેલ, ગ્રથિત-બંધાયેલ અને આસક્ત થયેલ એવો કે દેવ મનુષ્ય સંબંધી કામભોગમાં આદરવાળો થતો નથી, વસ્તુભૂત 411
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy