________________
४ स्थानकाध्ययने उद्देशः २ नामसत्यादिआजीविकतपःसंयमः ३०८-३१० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ आजीवियाणं चउव्विहे तवे पन्नत्ते, तंजहा-उग्गतवे, घोरतवे, रसणिज्जूहणता, जिब्मिदियपडिसंलीणता । I સૂ૦ રૂ૦૧il चउव्विहे संजमे पन्नत्ते, तंजहा-मणसंजमे, वतिसंजमे,कायसंजमे, उवमरणसंजमे । चउविधे चिताते पन्नत्ते, तंजहा–मणचियाते, वतिचियाते, कायचियाते, उवगरणचियाते । चउव्विहा अकिंचणता पन्नत्ता, तंजहामणअकिंचणता, वतिअकिंचणता, कायअकिंचणता, उवगरणअकिंचणता ।। सू० ३१०।।
Aતિ ક્રિતીયોદ્રા સમૂઃ | (મૂળ) ચાર પ્રકારનું સત્ય કહેલું છે, તે આ પ્રમાણે–૧. નામસત્ય-કોઈકનું “સત્ય” એવું નામ હોય તે, ૨. સ્થાપના સત્ય
સત્ય નામવાળાની અક્ષાદિમાં સ્થાપના કરાય તે, ૩. દ્રવ્યસત્ય-ઉપયોગ રહિત સત્ય બોલવારૂપ અને ૪. ભાવસત્યઉપયોગપૂર્વક સત્ય બોલવારૂપ છે. ૩૦૮ આજીવિકા ગોશાલાના મતવાલાઓનું તપ ચાર પ્રકારનું કહેલું છે, તે આ પ્રમાણે–ઉગ્રતપ-તે અષ્ટમ ભક્ત વગેરે, ઘોરતપ-દેહની પણ દરકાર કર્યા સિવાય જે તપ કરવું તે, વૃત વગેરે રસનો ત્યાગ કરવારૂપ તપ અને મનોજ્ઞ અમનોજ્ઞ આહારાદિમાં રાગદ્વેષના ત્યાગરૂપ તપ. ૩૦૯ll ચાર પ્રકારનો સંયમ કહેલ છે, તે આ પ્રમાણે–અકુશલ મનનો વિરોધ કરવો તે મનસંયમ, અકુશલ વાણીનો નિરોધ કરવો તે વચનસંયમ, શરીરની અકુશલ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે કાયસંયમ અને બહુમૂલ્યવાળા વસ્ત્રાદિનો પરિહાર કરવો તે ઉપકરણસંયમ. ચાર પ્રકારનો ત્યાગ (દાન) કહેલ છે, તે આ પ્રમાણે–મન વડે સાધુને દાન દેવારૂપ મનત્યાગ, એમ જ વાણી વડે આપવારૂપ વચનત્યાગ, કાયા વડે પ્રતિલાલવારૂપ થાયત્યાગ અને પાત્રાદિ ઉપકરણનું દાન આપવારૂપ ઉપકરણત્યાગ છે. ચાર પ્રકારની અકિંચનલાનિષ્પરિગ્રહતા કહેલી છે, તે આ પ્રમાણે–મનથી અકિંચનતા,
વચનથી અકિંચનતા, કાયાથી અકિંચનતા અને ઉપકરણથી અકિંચનતા. ૩૧all. (ટીવ) નામસત્ય અને સ્થાપના સત્ય સુગમ છે. ઉપયોગ રહિત વક્તાનું સત્ય પણ દ્રવ્યસત્ય છે. સ્વ કે પરના ઉપરોધ સિવાય ઉપયોગ યુક્ત વક્તાનું જે સત્ય તે ભાવસત્ય છે. ll૩૦૮|| આ સત્ય તે ચારિત્રવિશેષ છે, માટે ચારિત્રના વિશેષોને યાવતુ ઉદેશકના અંત પર્યન્ત કહે છે 'માનીવિગે' ત્ય૦િ આજીવિક–ગોશાલકના શિષ્યોનો અઠ્ઠમ વગેરે તપ તે ઉગ્રતપ, ક્યાંક 'વા' એવો પાઠ છે. ત્યાં ઉદાર-આ લોક વગેરેની આશંસા (વાંછા) રહિતપણાને લઈને શોભન તપ, ઘોર-પોતાની અપેક્ષા વિના અર્થાત્ પોતાના શરીરની પણ દરકાર કર્યા સિવાયનો તપ, રસનિન્યા '' વૃતાદિ રસના ત્યાગરૂપ તપ અને જિહુર્વેદ્રિયપ્રતિસલીનતા-મનોજ્ઞ કે અમનોજ્ઞ આહારોને વિષે રાગદ્વેષનો ત્યાગ. આ ચાર પ્રકારનો તપ છે. અત્ના શિષ્યોનો તો બાર પ્રકારનો તપ છે. l૩૦૯
મન, વચન અને કાયાનો અકુશલપણાએ નિરોધરૂપ અને કુશલપણાએ ઉદીરણા (પ્રવૃત્તિ) કરવારૂપ મન વગેરે સંયમો છે. ઉપકરણસંયમ તો બહુમૂલ્યવાળા વસ્ત્ર વગેરેનો ત્યાગ કરવારૂપ છે. અથવા પુસ્તકપંચક, વસ્ત્રપંચક, તૃણપંચક અને ચર્મપંચકના ત્યાગરૂપ છે. હવે પુસ્તકપંચક જણાવે છે– 'गंडी कच्छवि मुट्ठी, संपुडफलए तहा छिवाडीय । एयं पोत्थयपणगं, पन्नत्तं वीयरागेहि ॥१६९।।
ગંડી પુસ્તક, કચ્છપી પુસ્તક, મુષ્ટિ પુસ્તક, સંપુટફ્લક પુસ્તક અને સુપાટિકા (છેદપાટી)-આ પાંચ પ્રકારના પુસ્તકો 1. इमाः सर्वा अपि गाथा आ. श्री हरिभद्रसूरिविरचिताया दशवकालिक वृत्तौ प्रथमेऽअध्ययने प्रथमगाथाव्याख्यायाम, आवश्यकवृत्ती
च [सतरसविहे] [असंजमे इत्यस्य व्याख्यायां] समुद्धताः। बाहल्ल इत्यादयश्चतस्रो गाथा बृहत्कल्पभाष्य [३८२२] वृत्ती, प्रवचन सारोद्धारे [६६४-६६८] च वर्तन्ते। निशिीथ भाष्येऽपि ४०००-४०२० गाथासु एतद्वर्णनमुपलभ्यते, तदपि तुलनार्थं दृष्टव्यम्। (जंबुविजयजी संपादित स्थानांग)
391