SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः २ द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३-३०६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ एएसि दीवाणं, परओ चत्तारि जोयणसयाई । ओगाहिऊण लवणं, सपडिदिसिं चउसयपमाणा ॥१३४॥ વત્તાવંતીવા, દય-જય--સંતીના પંઘ તથા ઇસર-અવ નવ વ શરૂડા ओगाहिऊण लवणं, विक्खंभोगाहसरिसया भणिया । चउरो चउरो दीवा, इमेहिं नामेहिं नायव्वा ।।१३६।। आयंसग मेंढमुहा, अओमुहा गोमुहा य चउरेते(रोय) । अस्समुहा हत्थिमुहा, सीहमुहा चेव वग्घमुहा ॥१३७॥ तत्तो अ अस्सकण्णा, 'हत्थि(हरिकन्ना)यकण्णा य[अकन कण्णपाउरणा। उक्कामुहमेहमुहा, विज्जुमुहा विज्जुदंता य ।।१३८।। घणदंत लट्ठदंता, निगूढदंता य सुद्धदंता य । वासहरे सिहरंमि वि एवं चिय अट्ठवीसा वि ॥१३९॥ વૃિહત્ર રાધ૭-૬ર ]િ. આ દ્વીપોની આગળ ચારસો યોજન લવણસમુદ્રની અંદર પોત-પોતાની વિદિશામાં ચારસો યોજન પ્રમાણવાળા યકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શખુલીકર્ણ નામના ચાર અંતરદ્વીપો છે. આ પ્રમાણે પાંચસો, છસો, સાતસો, આઠસો અને નવસો યોજન લવણસમુદ્રની અંદર જઈએ ત્યાં તેટલા જ વિસ્તારવાળા ચાર-ચાર દ્વીપો આ નામોથી જાણવા. આદર્શમુખ, મેંઢમુખ, અજમુખ અને ગોમુખ નામના ચાર છે. પછી અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ છે. તે પછી અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણકર્ણ અને પ્રાવરણ છે. ઉલ્કામુખ, મેઘમુખ, વિઘુભુખ અને વિદ્યુતંત છે. પછી ઘનતંત, લષ્ટદંત, નિગૂઢદત અને શુદ્ધદંત છે. (૧૩૪–૧૩૯) શિખરી વર્ષધર પર્વતની બન્ને દાઢા ઉપર આ પ્રમાણે અઢાવીશ અંતરદ્વીપો છે. अंतरदीवेसु नरा, धणुसयअद्भूसिया सया मुइया । पालिंति मिहुणधम्म, पल्लस्स असंखभागाऊ ॥१४०॥ [बहत्क्षेत्र०२।७३ त्ति અંતરદ્વીપમાં વસનારા મનુષ્યો આઠ સો ધનુષ્યના ઊંચા, સદા આનંદવાળા અર્થાત્ રોગ, શોક વગેરે ઉપાધિથી રહિત, પલ્યોપમના અસંખ્યાત ભાગના આયુષ્યવાળા તથા યુગલિક ધર્મને પાળનારા હોય છે. (૧૪૦) - चउसहि पिट्टिकरंडयाया मणुयाणऽवच्चपालणया । अठणासीईं तु दिणा, चउत्थभत्तेण आहारो ॥१४॥ દિક્ષેત્ર રા૭૪ ] તે મનુષ્યોને પૃષ્ઠકરંડકો અર્થાત્ પાંસળીઓ ચોસઠ હોય છે. અપત્ય-પુત્રપુત્રીના યુગલની પાલના ૭૯ દિવસ પર્યત કરે છે અને ચતુર્થભક્ત-એકાંતરે આહાર કરે છે. (૧૪૧) ૩૦૪ો. "ત્ય ' તિ, મધ્યના દશ હજાર યોજનમાં ‘મહામહતી એમ કહેવાને બદલે સિદ્ધાંતની ભાષા વડે મહમદીયા' એમ કહ્યું છે. મહાનું અલિંજર-પાણીના કળશ તે મહાલિંજર, તેના જેવા આકાર વડે રહેલા તે મહાલિંજરસંસ્થાનસંસ્થિતા અર્થાત્ તેના જેવા આકારવાળા. તેનાથી બીજા નાના કલશનો નિષેધ કરવા વડે મહાંત શબ્દ કહેલ છે. પાતાલની જેમ અગાધ ગંભીર હોવાથી પાતાળો અથવા પાતાળની અંદર રહેલ હોવાથી પાતાળો, મહાનું એવા પાતાળો તે મહાપાતાળો, ૧. વડવામુખ, ૨. કેતક, ૩. યૂપક અને ૪. ઈશ્વર ક્રમશઃ પૂર્વાદિ ચાર દિશાઓમાં છે. આ ચાર કળશાઓ મુખમાં અને મૂલમાં દશ હજાર યોજનાના અને મધ્યમાં તથા ઊંચાઈ વડે એક લાખ યોજના છે. આ કળશાઓના ઉપરના ત્રીજા ભાગમાં માત્ર પાણી છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને જલ છે તથા મૂળ (તળીઆ) ના ત્રીજા ભાગમાં ફક્ત વાયુ છે. તેમાં વસનારા કાલ વગેરે વાયુકુમાર જાતિય દેવો છે. અહિં આ સંબંધી ગાથાઓ દર્શાવે છે– 1. હત્ય-અUVII તિ ભાવ પ્રતિયો 2. 7 દિપિક્રયા નથી તેસિપાહારો પત્તી વORY ૫ ૩૫ફ લિપિ પાનખાયUT U.B.સ. ૭૪૪૭૨] આ ગાથા પાઠાંતરના રૂપમાં છે. – 381.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy