________________
४ स्थानकाध्ययने उद्देशः २ प्रतिसंलीनतादिः दीनादिप्रकाराः २७८-२७९ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
अथ चतुस्थानकाध्ययने द्वितीय उद्देश
ચોથા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકનું વ્યાખ્યાન કર્યું, હવે બીજા ઉર્શકનો આરંભ કરીએ છીએ. આનો પૂર્વ ઉદ્દેશકની સાથે આ પ્રમાણે સંબંધ છે-અનંતર ઉદ્દેશકમાં જીવાદિ દ્રવ્ય અને પર્યાયોના ચાર સ્થાનકો કહ્યાં, અહિં પણ તેઓનાં જ ચાર સ્થાનકો કહેવાય છે. આવી રીતે સંબંધવિશિષ્ટ આ ઉદેશકના પહેલાં ચાર સૂત્રોचत्तारि पडिसंलीणा पन्नत्ता, तंजहा–कोधपडिसंलीणे,माणपडिसंलीणे,मायापडिसंलीणे,लोभपडिसंलीणे। चत्तारि अपडिसंलीणा पन्नत्ता, तंजहा–कोधअपडिसंलीणे जाव लोभअपडिसंलीणे। चत्तारि पडिसंलीणा पन्नत्ता,तंजहा–मणपडिसंलीणे, वतिपडिसंलीणे, कायपडिसंलीणे, इंदियपडिसंलीणे। चत्तारि अपडिसंलीणा पन्नत्ता, तंजहा–मणअपडिसंलीणे जाव इंदियअपडिसंलीणे ४ । सू० २७८॥ चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–दीणे णाममेगे दीणे, दीणे णाममेगे अदीणे, अदीणे णाममेगे दीणे, अदीणे णाममेगे अदीणे (१)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–दीण णाममेगे. दीणपरिणते, दीणे णामं एगे अदीणपरिणते, अदीणे णामंएगे दीणपरिणते, अदीणे णाममेगे अदीणपरिणते (२)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–दीणे णाममेगे दीणरूवे. ह [-४] (३), एवं दीणमणे ४ (४), दीणसंकप्पे ४ (५), दीणपन्ने ४ (६) दीणदिट्ठी ४ (७), दीणसीलाचारे ४ (८), दीणववहारे ४ (९)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–दीणे णाममेगे दीणपरक्कमे, दीणे णाममेगे अदीण. [परक्कमे] ह्र [-४] (१०)। एवं सव्वेसिं चउभंगो भाणितव्वो। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–दीणे णाममेगे दीणवित्ती ४ (११)। एवं दीणजाती ४ (१२)। दीणभासी (१३), दीणोभासी (१४)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-दीणे णाममेगे दीणसेवी ह [४] (१५)। एवं दीणे णाममेगे दीणपरियाए ह [= ४](१६)। एवं दीणे णाममेगे दीणपरियाले० ह [-४](१७)। सव्वत्थ चउभंगो ॥सू० २७९॥ (મૂળ) ચાર પ્રતિસલીનો-ક્રોધાદિનો વિરોધ કરનારા કહેલા છે, તે આ પ્રમાણે-ક્રોધપ્રતિસલીન, માનપ્રતિસલીન, માયાપ્રતિસલીન
અને લોભપ્રતિસંલીન. ચાર અપ્રતિસલીનો-ક્રોધાદિનો નિરોધ ન કરનારા કહેલા છે, તે આ પ્રમાણે-ક્રોધઅપ્રતિસલીન યાવતું લોભઅપ્રતિસલીન. વળી ચાર પ્રતિસંલીનો કહેલા છે, તે આ પ્રમાણે—મન:પ્રતિસલીન, વચનપ્રતિસલીન, કાયપ્રતિસલીન અને ઈદ્રિયપ્રતિસલીન, ચાર અપ્રતિસલીન કહેલા છે, તે આ પ્રમાણે—મનઃઅપ્રતિસલીન યાવતું ઈદ્રિય અપ્રતિસલીન.//ર૭૮. ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે-કોઈએક પુરુષ પૂર્વે ઉપાર્જિત લક્ષ્મીથી ક્ષીણ-દીન-ગરીબ અને પછીથી પણ દીન ૧, એક બાહ્યવૃત્તિથી દીન પણ અત્યંતરવૃત્તિથી અદીન ૨, એક બાહ્યવૃત્તિથી અદીન અને અંતરવૃત્તિથી દીન ૩, તેમજ એક બાહ્યવૃત્તિથી અદીન અને અંતરવૃત્તિથી પણ અદીન ૪ (૧), એક પુરુષ શરીરથી રાંકડા જેવો અને અંતરવૃત્તિથી પણ દીનપણાએ પરિણત અર્થાત દીનપણાને પામેલ-કાયર ૧, એક પુરુષ બાહ્યવૃત્તિથી દીન પણ અંતરંગ પરિણામથી અદીન-હિમ્મતવાળો ૨, એક શરીરથી અદીન-પુષ્ટ અને અંતરંગ પરિણામથી દીન-કાયર ૩ તેમજ એક શરીરથી પણ અદીન-મજબૂત અને અંતરંગ પરિણામથી પણ અદીન-શૂરવીર ૪ (૨), કોઈએક પુરુષ
341