________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ४ त्रीणि प्रकाराणि २२६-२३५ सूत्राणि अभितीणक्खते तितारे पन्नत्ते १, एवं सवणे २ अस्सिणी ३ भरणी ४ मगसिरे ५ पूसे ५ जेट्ठा ७ ।। सू० २२७।। धम्मातो णं अरहाओ संती अरहा तिहिं सागरोवमेहिं तिचउब्भागपलिओवमऊणएहिं वीतिक्कतेहिं समुप्पन्ने | સૂ૦ ૨૨૮ | समणस्स णं भगवओ महावीरस्स जाव तच्चाओ पुरिसजुगाओ जुगंतकरभूमी, मल्ली णं अरहा तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता जाव पव्वतिते, एवं पासे वि।सू० २२९ ।। । समणस्सणं भगवतो महावीरस्स तिन्नि सया चउद्दसपुव्वीणं अजिणाणं जिणसंकासाणांसव्वक्खरसन्निवातीणं जिण' इव अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्विसंपया हुत्था ।। सू० २३० ।। तओ तित्थयरा चक्कवट्टी होत्था तंजहा-संती, कुंथू, अरो ३ ।।सू० २३१ ।। (મૂ૦) ક્ષીણ થયેલ છે મોહનીય કર્મ જેને એવા અરિહંતને ત્રણ કર્મપ્રકૃતિઓ સમકાલે ક્ષય થાય છે, તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. //ર ૨૬/l અભિજિત્ નક્ષત્રના ત્રણ તારા છે, એવી રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશિર, પુષ્ય અને જેષ્ઠા એ છ નક્ષત્રના પણ ત્રણ ત્રણ તારા છે. //ર ૨૭ll ધર્મનાથ અરિહંત (ના મોક્ષ)થી શાંતિનાથ અરિહંત, પોણો પલ્યોપમ , ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વડે (કાળ ગયે છ)સમુત્પન્ન-મોક્ષે ગયા. //ર ૨૮ શ્રમણ ભગવાન મહાવીરને યાવત્ ત્રીજા પુરુષ સુધી (જંબૂસ્વામી પર્વત) યુગાંકૃતભૂમિ-મોક્ષમાર્ગ ચાલ્યો, શ્રી મલ્લિનાથ ભગવાન ત્રણસેં પુરુષોની સાથે મુંડ થઈને દીક્ષિત થયા, એવી રીતે શ્રી પાર્શ્વનાથે ત્રણશે પુરુષો સાથે દીક્ષા લીધી. //ર ૨૯ો શ્રમણ ભગવાન મહાવીરને ત્રણસો ચૌદ પૂર્વીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી, તે કેવા પ્રકારના હતા તે સંબંધે કહે છે-જિન નહિં પણ જિન સરખા, સર્વ અક્ષરના સનિપાત (સંયોગ)ને જાણનારા અને જિનની માફક અવિતથ યથાર્થ કહેનારા એવા ચૌદપૂવીઓ હતા. ર૩ ll
ત્રણ તીર્થકરો ચક્રવર્તી હતા, તે આ પ્રમાણે–શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ. ૨૩૧ (ટી.) 'વી' ત્ય િક્ષીણમોહ-નાશ પામેલ છે મોહનીય કર્મ જેને એવા અરિહંતને ત્રણ કર્માશો-કર્મપ્રકૃતિઓ સમકાળે ક્ષય પામે છે. કહ્યું છે કે.....
चरमे नाणावरणं, पंचविहं दंसणं चउविगप्पं । पंचविहमंतरायं, खवइत्ता केवली होइ ।।२६१।।
ક્ષીણમોહ ગુણસ્થાનના છેલ્લા સમયે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનું દર્શનાવરણીય અને પાંચ પ્રકારનું અંતરાયકર્મ-આ ચૌદ પ્રકૃતિઓ (યુગપત) ખપાવીને કેવળી થાય છે (૨૬૧); શેષ સુગમ છે. ર૨૬ll
અનંતર-અશાશ્વતાનું ત્રિસ્થાન કહ્યું, હવે શાશ્વતાનું ત્રિસ્થાનક કહે છે. 'અમી' ત્યાદિ સાત સૂત્રો સુગમ છે. પરિ૨૭ી.
પરંપર (અંતરસહિત) સૂત્રમાં ક્ષીણમોહનું ત્રણ સંખ્યાવિશિષ્ટ સ્થાનક કહ્યું, હવે ક્ષીણમોહવિશિષ્ટ તીર્થકરોને તે કહે છે– ધનિrગો સંતી, તિદિ ૩ તિવમા પતિયોહિં મોહિં સમુન્નો' [ગાવનિ. ૨૩ ત્તિ શ્રી ધર્મનાથ 1. પ્રત્યંતરમાં નિજો વ' પાઠ છે. 2. અહિં સમુત્પન્ન' શબ્દનો રૂઢ અર્થ જન્મ પામ્યા, એ અર્થ ઘટતો નથી, કારણ કે તેવો અર્થ કરવાથી “આંતરા' નહીં મળે. વિશેષ જિજ્ઞાસુએ
પ્રવચનસારોદ્વાર વગેરે જોવું..
290
–