SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ देवराजगणि ऋद्धिवर्णनम् २१४ सूत्रम् હમણા અભિસમાગમ કહ્યો, તે જ્ઞાન અને જ્ઞાન ઋદ્ધિરૂપ અહિં જ કહેવામાં આવતું હોવાથી ૠદ્ધિના સમાનપણાથી તેના ભેદોને કહે છે— તે તિબિહારની પન્નત્તા, તંનહા−રેવિી,રાદી, િદીાટેવિગ્નીતિવિજ્ઞાપન્નત્તા,તંના—વિમાળિી,વિમુળિી, परियारणिड्डी २। अहवा देविड्डी तिविहा पन्नत्ता, तंजहा - सचित्ता, अचित्ता, मीसिता ३ । राइड्डी तिविधा पन्नत्ता, તંનહા-શો અતિયાળિી, રત્નો નિન્ગાખિજ્જી, રો વલ-વાદળ-જોસ-જોદાનાીિ ૪! અહવા રાતિÎ તિવિદ્દા પન્નત્તા, તંનહા-સચિત્તા, અશ્વિત્તા, મૌક્ષિતા । ગિી તિવિજ્ઞા પત્રત્તા, તનહા-બાળી, તળિી, વૃિિત્તી ૬ા બહવા નળિઠ્ઠી તિવિહા પદ્મત્તા, તંનહા-સચિત્તા, બચિત્તા, મૌસિયા ૭ ।। સૂ॰ ૨૨૪ - (મૂ0) ત્રણ પ્રકારે ઋદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—દેવદ્ધિ-ઇંદ્રાદિકની ઋદ્ધિ, રાજદ્વિચક્રવર્તી વગેરેની ઋદ્ધિ, ગણદ્ધિ આચાર્ય વગેરેની ઋદ્ધિ ૧, દેવદ્ધિ ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—વિમાનની ઋદ્ધિ, વિકુર્વણાની ઋદ્ધિ અને પરિચારણા–વિષયસેવનાની ઋદ્ધિ ૨, અથવા દેવદ્ધિ ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—સચિત્ત-પોતાનું શરીર અને અગ્રમહિષીનું શરીર વગેરે, અચિત્ત-વસ્ત્રાભૂષણ વગેરે, મિશ્ર–ભૂષણ સહિત દેવી વગેરે ૩, રાજાની ઋદ્ધિ ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—રાજાની અતિયાન ઋદ્ધિ-નગરપ્રવેશ કરવામાં તોરણ વગેરેની શોભારૂપ, રાજાની નિર્માન ઋદ્ધિ-નગરથી નીકળવા વખતે હાથી, ઘોડા વગેરેની શોભારૂપ, રાજાની બલ (સેના), વાહન, ભંડાર અને કોઠારરૂપ ઋદ્ધિ ૪, અથવા ત્રણ પ્રકારે રાજાની ઋદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—સચિત્ત-સ્વશરીર અને ધાન્ય વગેરે, અચિત્ત-ધન અને દાગીના વગેરે, મિશ્ર-વસ્ત્રાદિયુક્ત સ્વશરીર વગેરે ૫, ત્રણ પ્રકારે ગણિની ઋદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—જ્ઞાનઋદ્ધિવિશિષ્ટ શ્રુતસંપત્તિ, દર્શનઋદ્ધિનિઃશંકિતપણાદિ સમકિતની ઋદ્ધિ અને ચારિત્રૠદ્ધિ-નિરતિચાર મહાવ્રતાદિ ૬, અથવા ત્રણ પ્રકારે ગણિ–આચાર્યની ઋદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—સચિત્ત-શિષ્યાદિ, અચિત્ત વસ્ત્ર વગેરે અને મિશ્ર–ઉપધિ સહિત શિષ્યાદિ ૭. ૨૧૪॥ (ટી૦) 'તિવિદ્દા ફડ્ડી' ત્યાનાિ સાત સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે—દેવ-ઇંદ્રાદિની જે ઋદ્ધિ-ઐશ્વર્ય તે દેવઋદ્ધિ, એવી રીતે રાજા–ચક્રવર્તી વગેરેની ઋદ્ધિ અને ગણિ–ગચ્છના અધિપતિ આચાર્યની ઋદ્ધિ ૧, વિમાનોની અથવા વિમાનલક્ષણ ૠદ્ધિ, તે બત્રીશ લાખ વિમાનરૂપ બાહુલ્ય (અધિકપણું), મોટાઈ અને રત્ન વગેરેનું સુંદરપણું તે વિમાનની ઋદ્ધિ. સૌધર્માદિ દેવલોકને વિષે બત્રીશ લાખ વગેરે વિમાનોની સંખ્યારૂપ બાહુલ્ય (અધિકપણું) હોય છે. કહ્યું છે કે— बत्तीस अट्ठवीसा, बारस अट्ठ य चउरो सयसहस्सा । आरेण बंभलोगा, विमाणसंखा भवे एसा ॥२४७॥ [ बृहत्सं० ११७] બત્રીશ લાખ, અઠ્ઠાવીશ લાખ, બાર લાખ, આઠ લાખ અને ચાર લાખ વિમાન અનુક્રમે પહેલા દેવલોકથી આરંભીને યાવત્ પાંચમા બ્રહ્મ નામના દેવલોક સુધી હોય છે. (૨૪૭) પંચાસ પત્ત ઇન્દ્રેવ, સહસ્સા ાંત-સુ-સહસારે। સયવતો બાય-પાળલ્લું તિન્નારા-ડ_યમ્ ।।૨૪૮॥ [બૃહત્સં° ૧૮] લાંતકમાં પચ્ચાસ હજાર, મહાશુક્રમાં ચાલીશ હજાર, સહસ્રારમાં છ હજાર, આનત અને પ્રાણતના મળીને ચાર સો તથા આરણ અને અચ્યુત દેવલોકમાં બન્નેના મળીને ત્રણ સો વિમાનો છે. (૨૪૮) एक्कारसुत्तरं, हेट्ठिमेसु सत्तुतरं च मज्झिमए । सयमेगं उवरिमए, पंचेव अणुत्तरविमाणा ।।२४९।। [बृहत्सं० ११९] નવ ત્રૈવેયકની હેઠલી ત્રિકમાં એક સો ને અગિયાર, મધ્યમ ત્રિકમાં એક સો સાત અને ઉપરની ત્રિકમાં એક સો વિમાનો છે. તેની ઉપર પાંચ જ અનુત્તર 'વિમાનો છે. (૨૪૯) 1. બધા વિમાનો મળીને ચોરાસી લાખ, સતાણુ હજાર અને ત્રેવીશ છે. 280
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy