________________
३ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थितिप्रायश्चित्तप्ररूपणम् १९९- २०१ सूत्राणि श्री 'स्थानाङ्गसूत्र सानुवाद भाग १ सक्कस्स णं देविंदस्स देवरण्णो बाहिरपरिसाते देवाणं तिन्नि पलिओवमाइं ठिती पन्नत्ता, सक्कस्स णं देविंदस्स देवरण्णो अब्भंतरपरिसाते देवीणं तिन्नि पल्लि ओवमाई ठिती पन्नत्ता २, ईसाणस्स णं देविंदस्स देवरणो बाहिरपरिसाते देवीणं तिन्नि पलि ओवमाइं ठिती पन्नत्ता ।। सू० २०० ।।
तिविहे पायच्छित्ते पन्नत्ते, तंजहा - णाणपायच्छित्ते, दंसणपायच्छित्ते, चरित्तपायच्छित्ते । ततो अणुग्घातिमा પન્નત્તા, તંનહા-હૃત્યમાંં માળે, મેદુળ સેવમાળે, રામાયાં મુનમાળે, તો પાપિતા પન્નત્તા, તંનહા-સુકે पारंचिते, पमत्ते पारंचिते, अन्नमन्नं करेमाणे पारंचित्ते, ततो अणवट्ठप्पा पन्नत्ता, तंजहा - साहंमियाणं तेणं करेमाणे, अन्नधम्मियाणं तेण करेमाणे, हत्थातालं दलयमाणे ॥ सू० २०१ ॥
(મૂળ) ત્રણ પ્રકારે કિલ્બિષિક (ચંડાલ જેવા) દેવો કહેલા છે, તે આ પ્રમાણે—૧ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ૨ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને ૩ તેર સાગરોપમની સ્થિતિવાળા. પ્રશ્ન—હે ભગવન્! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યાં વસે છે? ઉત્તર—જ્યોતિકોની ઉપર અને સૌધર્મ તથા ઈશાન દેવલોકની નીચે, આ ઠેકાણે ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો વસે છે (૧). પ્રશ્ન—હે ભગવન્! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યાં વસે છે? ઉત્તર—સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર તથા સનન્કુમાર અને માજેંદ્ર દેવલોકની નીચે, આ ઠેકાણે ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો વસે છે (૨). પ્રશ્ન—હે ભગવન્! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યાં વસે છે? ઉત્તર—બ્રહ્મલોક નામના દેવલોકથી ઉપર અને લાંતક દેવલોકની નીચે, આ ઠેકાણે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો વસે છે (૩). II૧૯૯
શક્ર નામના દેવેંદ્ર−દેવના રાજાની બહારની પર્ષદાના દેવોની ત્રણ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. શક્રનામા દેવેંદ્રદેવના રાજાની અત્યંતર પર્ષદાની દેવીની ત્રણ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ઈશાનનામા દેવેંદ્ર–દેવના રાજાની બહારની પર્ષદાની દેવીની ત્રણ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ૨૦૦
ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે—૧ જ્ઞાનપ્રાયશ્ચિત્ત એટલે જ્ઞાનના અતિચારની શુદ્ધિ, ૨ દર્શનપ્રાયશ્ચિત્તસમકિતના અતિચારની શુદ્ધિ અને ૐ ચારિત્રપ્રાયશ્ચિત્ત–ચારિત્રના અતિચારની શુદ્ધિ. ત્રણ પ્રકારે અનુદ્ઘાતિમ (ગુરુ પ્રાયશ્ચિત્તને પામેલ) સાધુ કહેલ છે, તે આ પ્રમાણે—૧ હસ્તકર્મને કરતો થકો, ૨ મૈથુનને સેવતો થકો અને ૩ રાત્રિભોજનને ભોગવતો–કરતો થકો. ત્રણ પારાંચિક (પ્રાયશ્ચિત્તને યોગ્ય) કહેલ છે, તે આ—૧ દુષ્ટ પારાંચિક— વિષયથી અથવા કષાયથી દુષ્ટ, ૨ પ્રમત્ત પારાંચિક-પાંચમી સ્થાનદ્ઘિ નિદ્રાના ઉદયવાળો, અને ૩ પરસ્પર બન્ને પુરુષ મુખચુંબન વગેરેથી મૈથુન કરતાં થકાં પારાંચિક (પ્રાયશ્ચિત્તને યોગ્ય) થાય છે. ત્રણ અનવસ્થાપ્ય (નવમા પ્રાયશ્ચિત્તને યોગ્ય) કહેલ છે, તે આ પ્રમાણે—૧ સાધર્મિક–સાધુઓની શિષ્ય વગેરેની ચોરી કરતો થકો, ૨ અન્યધાર્મિક શાક્ય વગેરેની ચોરી કરતો થકો તથા ૩ હસ્તતાલ–યષ્ટિ, મુષ્ટિ, લકુટાદિ વડે પોતાને તથા બીજાને પ્રહાર કરતો થકો અનવસ્થાપ્ય થાય (નવમા પ્રાયશ્ચિત્તને યોગ્ય થાય). II૨૦૧
(ટી૦) 'તિવિષે' ત્યાવિ॰ સ્ફુટ છે. વિશેષ એ કે 'વિદ્ધિસિય' ત્તિ
नाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं । माई अवन्नवाई, किब्बिसियं भावणं कुणइ ।। १८९।।
[बृहत्कल्प० १३०२ त्ति ]
જ્ઞાનનો, કેવલીનો, ધર્માચાર્યનો, સંઘનો અને સાધુઓનો અવર્ણવાદ બોલનાર તથા માયાવી જે હોય તે કિલ્બિષિકી 1. તુલના : તમો મનુ ખાડ્યા પન્નત્તા, તંનહીં-(૧) હથમ્મ માળે, (૨) મેદુાં ડિસેવમાળે, (૨) રામોયાં મુંનમાળે [બૃહત્વપ ૪૩૦] આ પ્રમાણે ત્રણે સૂત્રો બૃહત્કલ્પસૂત્રના ૪ ઉદ્દેશામાં છે.
263