________________
३ स्थानकाध्ययने उद्देशः ३ पुद्गलवर्णनम् १८६ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ साम पञ्चविधं स्मृतम् ॥ वधश्चैव परिक्लेशो धनस्य हरणं तथा । इति दण्डविधान र्दण्डोऽपि त्रिविधः स्मृतः ।। स्नेहरागापनयनं संहर्षोत्पादनं तथा सन्तर्जनं च भैदज्ञैर्भेदस्तु त्रिविधः स्मृतः ॥ यः सम्प्रातो धनोत्सर्गः, उत्तमाधममध्यमः। प्रतिदानं तथा तस्य, गृहीतस्यानुमोदनम्।। द्रव्यदानमपूर्वं च, स्वयंग्राहप्रवर्त्तनम् । देयस्य प्रतिमोक्षश्च, दानं पञ्चविधं स्मृतम् ।। उत्तम प्रणिपातेन, शूरं भेदेन योजयेत् । नीचमल्पप्रदानेन, समं तुल्यपराक्रमैः ।।
પરસ્પર ઉપકારોનું બતાવવું ૧, ગુણોનું કીર્તન કરવું ૨, સંબંધનું કથન કરવું ૩, આયત્યા સંપ્રકાશન અર્થાત્ આ પ્રમાણે કાર્ય કર્યું છતે આપણા બન્નેનું આ કાર્ય થશે એમ આશાજનક પ્રલાપ કરવો ૪, ll૧il હે સાધુ! હું આપનો જ છું એમ કોમળ વાણી વડે જે અર્પણ કરવું પ, એવી રીતે સામના પ્રયોગને જાણનાર પુરુષોએ તેને પાંચ પ્રકારે કહેલ છે //ર// ૧ વધ કરવો, ૨ સારી રીતે કષ્ટ આપવું તેમજ ૩ ધનનું હરણ કરવું એમ દંડના વિધાનને જાણનારાઓએ દંડ પણ ત્રણ પ્રકારે કહેલ છે ફll ૧ સ્નેહરાગને દૂર કરવો, ૨ સ્પર્ધા-હરીફાઈ ઉત્પન્ન કરવી અને ૩ સન્તર્જન-આ મારા મિત્રના વિગ્રહ-ઝગડાની રક્ષા મારાથી જ થશે ઈત્યાદિરૂપ ભેદજ્ઞ પુરુષોએ ત્રણ પ્રકારે ભેદ કહેલ છે .જા પ્રદાનનું આ લક્ષણ છે – ૧ પ્રાપ્ત થયેલ ધનસંપત્તિનું ઉત્તમ, મધ્યમ અને અધમ જનોને દાન દેવું, ૨ ગ્રહણ કરેલનું અનુમોદન કરવું, ૩ અપૂર્વ દ્રવ્યનું દાન કરવું, ૪ બીજાઓને વિષે પોતે ગ્રહણ કરવા પ્રવર્તવું અને ૫ ઋણમોક્ષ-કરજનું ચુકાવવું-આ પ્રમાણે પાંચ પ્રકારે દાન કહેલ છે પણ ભેદ વડે અથિિદ યોનિનો પ્રયોગ આ પ્રમાણે જાણવો–પ્રણિપાત-નમસ્કાર વડે ઉત્તમ પુરુષને વશ કરવો, ભેદ વડે શૂર પુરુષને વશ કરવો, નીચ પુરુષને અલ્પદાન દેવા વડે વશ કરવો અને સમાન પુરુષને પરાક્રમ (દંડ) વડે વશ કરવો (૧૧). ૧૮પી
ઉપર જીવો ધર્મથી પ્રરૂપણ કર્યા, હવે પુદ્ગલોનું તેવી જ રીતે પ્રરૂપણ કરતાં કહે છે– तिविहा पोग्गला पन्नत्ता, तंजहा-पओगपरिणता, मीसापरिणता, वीससापरिणता। तिपतिट्ठिया णरगा पन्नत्ता, तंजहा-पुढविपतिहिता, आगासपतिहिता, आयपइडिआ।णेगम-संगह-ववहाराणं पुढविपइट्ठिया, उज्जुसुतस्स
आगासपतिट्ठिया, तिण्हं सद्दणताणं आयपतिट्ठिया ॥सू० १८६ ।। (મૂ૦) ત્રણ પ્રકારે પુગલો કહેલ છે, તે આ પ્રમાણે ૧ પ્રયોગપરિણત-જીવના વ્યાપાર વડે બનેલા વસ્ત્ર વગેરે પુગલો,
૨ મિશ્રપરિણત-પ્રયોગ અને સ્વભાવ બન્નેના મિશ્રથી પરિણામને પામેલા અને ૩ વિસસાપરિણત-સ્વભાવથી જ પરિણામને પામેલ ઈન્દ્રધનુષ્ય વગેરે. ત્રિપ્રતિષ્ઠિત–ત્રણને આધારે રહેલ નરકાવાસો છે, તે આ પ્રમાણે—૧ પૃથ્વીપ્રતિષ્ઠિત, ૨ આકાશ-પ્રતિષ્ઠિત અને ૩ આત્મપ્રતિષ્ઠિત. નગમ, સંગ્રહ અને વ્યવહારનયના મતે પૃથ્વીપ્રતિષ્ઠિત છે, ઋજુસૂત્ર નયના મતે આકાશપ્રતિષ્ઠિત છે અને શબ્દ, સમભિરૂઢ તથા એવંભૂત એ ત્રણ નયના મતે આત્મપ્રતિષ્ઠિત છે.
//૧૮૬/ (ટી.) ૧ યોાપરતા –જે જીવના વ્યાપાર વડે તેવા પ્રકારની પરિણતિને પામેલા તે પ્રયોગપરિણતો કહેવાય, જેમ વસ્ત્ર વગેરેને વિષે અથવા કર્મ વગેરેને વિષે, ૨ 'મીસ'ત્તિ પ્રયોગ અને સ્વભાવ એ બન્નેથી પરિણત થયેલા છે, જેમ વસ્ત્રના પુદ્ગલો જ પ્રયોગપરિણામ વડે વસ્ત્રપણાએ અને વિસસાપરિણામ વડે નહિં ભોગ કરવામાં પણ જૂનાપણાએ થાય છે તે મિશ્રપરિણત પુદ્ગલો, ૩ વસ્ત્રસા–જે સ્વભાવથી પરિણત થયેલા તે, વાદળા અને ઇન્દ્રધનુષ્ય વગેરેની માફક. પુદ્ગલના પ્રસ્તાવથી વિસસાપરિણત પુદ્ગલરૂપ નરકાવાસોના પ્રતિષ્ઠાન (આધાર)નું નિરૂપણ કરવા માટે કહે છે–'તિપટ્ટિા' ત્યા૦િ સ્પષ્ટ છે. વિશેષ એ કે-નરકા-નરકાવાસો આત્મપ્રતિક્તિ-સ્વરૂપથી પ્રતિષ્ઠિત છે. તેઓનું પ્રતિષ્ઠાન સાત નયો દ્વારા કહે છે—'જાને' ત્યાદ્રિ નૈન–સામાન્ય અને વિશેષના ગ્રાહકપણાથી તેને અનેક જ્ઞાન વડે મિનોતિ–પરિચ્છેદ (બોધ) કરે છે તે નૈગમ, અથવા નિયામા–નિશ્ચિત અર્થવાળા બોધોમાં જે કુશલ અથવા તેમાં જે બોધ થાય તે મૈગમ, અથવા નૈ નમ:-જેનો એક ગમ (અર્થનો માર્ગ) નથી તે. પ્રાકૃતપણાથી નૈગમ ૧, ભેદોનો સંગ્રહ કરવો અથવા ભેદો પ્રત્યે જે સંગ્રહ છે તે,
245