________________
३ स्थानकाध्ययने उद्देशः ३ कर्मभूमि- दर्शन - रुचि - व्यवसायानां स्वरूपम् १८३ - १८५ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ રોગાંતક 'પાડોખ્ખું' તિ॰ પામે, 'ધર્માત્'—શ્રુતચારિત્રલક્ષણરૂપી ધર્મથી ભ્રષ્ટ થાય અને સમક્તિની પણ હાનિ થાય, પ્રતિમાનું સારી રીતે પાલન ન કરવાથી જે ઉન્માદ, રોગ અને ધર્મભ્રંશ તે અહિતાદિને માટે અર્થાત્ દુઃખને માટે થાય છે (૧૩). આથી વિપરીત સૂત્ર આ તેરમી ગાથાના વર્ણનને અનુસારે જાણી લેવું (૧૪). ૧૮૨
સાધુઓના ઉ૫૨ વર્ણવેલા અનુષ્ઠાનો કર્મભૂમિઓમાં જ હોય માટે કર્મભૂમિઓનું નિરૂપણ કરતાં કહે છે કે— जंबुद्दी २ तओ कम्मभूमीओ पन्नत्ताओ, तंजहा - भरहे, एरवते, महाविदेहे । एवं धायइसंडे दीवे पुरच्छिमद्धे जाव पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे ५ ।। सू० १८३ ।।
=
તિવિષે હંસને પશત્તે, તનહા-સમ્મ ્તો, મિતને, સમ્મામિતને । તિવિધા હતી પન્નત્તા, તંનાસમ્મતી, મિચ્છરતી, સમ્મામિ∞રૂં ર। તિવિષે પોો પત્તે, તનહા-સમ્મખોને, મિચ્છપ્પોને, सम्मामिच्छप्पओगे ३ ।। सू० १८४ ।।
तिविहे ववसाए पन्नत्ते, तंजहा - धम्मिए ववसाए, अधम्मिए ववसाए, धम्मियाधम्मिए ववसाते ४ | अहवा तिविहे ववसाते पन्नत्ते, तंजहा - पच्चक्खे, पच्चतिते, आणुगामिए ५ । अहवा तिविहे ववसाए पन्नत्ते, तंजहाइहलोइए, परलोइए, इहलोइयपरलोइए ६ । इहलोइए ववसाए तिविहे पन्नत्ते, तंजहा - लोगिते, वेतिते, सामतिते ७। लोगिते ववसाते तिविहे पन्नत्ते, तंजहा - अत्थे, धम्मे, कामे ८ । वेतिते ववसाते तिविहे पन्नत्ते, तंजहाડિબ્બે, નઇન્દ્રેરે (નનુવેરે), સામવેદે । સામતે વવસાતે તિવિષે પન્નત્તે, તંનહા—નાખે, સંતો, પત્તેિ ૨૦૦ તિવિજ્ઞા ગત્યનોની પન્નત્તા, તંનહા–સામે (સામ), ૩, મેક્ o ।। સૂ॰ ૮૧ II
(મૂ0) જંબૂદ્વીપ નામના દ્વીપમાં ત્રણ કર્મભૂમિઓ કહેલી છે, તે આ પ્રમાણે—૧ ભરત, ૨ ઐરવત અને ૩ મહાવિદેહ. એવી
રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વના અર્હમાં યાવત્ પુષ્કરવર દ્વીપાર્દના પશ્ચિમના અર્હમાં ત્રણ કર્મભૂમિઓ કહેલી છે (અહિં યાવત્ શબ્દથી ધાતકીખંડનો પશ્ચિમાર્દ્ર અને પુષ્કરવર દ્વીપાદ્ધનો પૂર્વાર્ધ પણ જાણવો.) (૫). II૧૮૩૫ ત્રણ પ્રકારે દર્શન (શુદ્ધ, અશુદ્ધ અને મિશ્રપુજરૂપ) કહેલ છે, તે આ પ્રમાણે—૧ સમ્યગ્દર્શન, ૨ મિથ્યાદર્શન અને ૩ સભ્યમિથ્યા (મિશ્ર) દર્શન (૧). ત્રણ પ્રકારે રુચિ (તત્ત્વની શ્રદ્ધારૂપ) કહેલી છે, તે આ પ્રમાણે—૧ સભ્યચિ, ૨ મિથ્યારુચિ અને ૩ સમ્યગ્મિથ્યા (મિશ્ર) રુચિ (૨). ત્રણ પ્રકારે પ્રયોગ (યોગનો વ્યાપાર) કહેલ છે, તે આ પ્રમાણે−૧ સમ્યક્તયોગ, ૨ મિથ્યાપ્રયોગ અને ૩ સભ્યમિથ્યા (મિશ્ર) પ્રયોગ (૩). II૧૮૪
ત્રણ પ્રકારે વ્યવસાય (કાર્યની સિદ્ધિને માટે ક્રિયા) કહેલ છે, તે આ પ્રમાણે—૧ ધર્મ સંબંધી વ્યવસાય, ૨ અધર્મ સંબંધી વ્યવસાય અને ૩ ધર્મઅધર્મ સંબંધી વ્યવસાય (૪). અથવા ત્રણ પ્રકારે વ્યવસાય (નિર્ણયરૂપ) કહેલ છે, તે આ પ્રમાણે—૧ પ્રત્યક્ષ—અવધિ વગેરે, ૨ પ્રાત્યયિક-ઇંદ્રિયાદિ નિમિત્તથી થયેલ અને ૩ આનુગામિક–અનુગામીરૂપ (૫), અથવા ત્રણ પ્રકારે વ્યવસાય કહેલ છે, તે આ પ્રમાણે—૧ ઇહલોક સંબંધી, ૨ પરલોગ સંબંધી અને ૩ ઇહપરલોક (ઉભય) સંબંધી (૬). ઇહલોક સંબંધી વ્યવસાય ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ લૌકિક વ્યવસાય, ૨ વૈદિક (વેદ આશ્રિત) વ્યવસાય અને ૩ સામયિક–સાંખ્યાદિના સિદ્ધાંત સંબંધી વ્યવસાય (૭). લૌકિક વ્યવસાય ત્રણ પ્રકાર કહેલ છે, તે આ પ્રમાણે—૧ અર્થ સંબંધી, ૨ ધર્મ સંબંધી અને ૩ કામ સંબંધી (૮). વૈદિક વ્યવસાય ત્રણ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—૧ ઋગ્વેદ, ૨ યજુર્વેદ અને ૩ સામવેદ સંબંધી (૯). સામયિક વ્યવસાય ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ જ્ઞાન, ૨ દર્શન અને ૩ ચારિત્ર સંબંધી (૧૦). ત્રણ પ્રકારે અર્થદ્રવ્યની યોનિ (ઉપાય) કહેલ છે, તે આ પ્રમાણે—૧ સામ–પ્રિયવચન વગેરે, ૨ દંડ–વધ વગેરે રૂપ બીજાને નિગ્રહ કરવો તે અને ૩ ભેદ–સ્નેહીવર્ગમાં એકબીજાનો ભેદ પાડવો—સ્નેહ દૂર કરવો (૧૧). ૧૮૫
243