________________
२ स्थानकाध्ययने उद्देशः ४ लोकाद्यश्च १०३-१०४ सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વળી સમભાવમાં સ્થિર રહેલ આત્મા, યથાર્થ સિદ્ધાંતમાં કહેલ માર્ગ વડે (ઇચ્છા રહિતપણે) પર્વતની ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે છે. (૧૫૪) सव्वत्थाऽपडिबद्धो, दंडाययमाइ ठाणमिह ठाउं । जावज्जीवं चिट्ठइ, णिच्चेट्ठो पायवसमाणो ॥१५५।।
પિશ્ચવસ્તુ ૨૬૨૭]. સમભાવથી સર્વત્ર પ્રતિબંધ રહિત, દંડની જેમ લાંબા વગેરે સંસ્થાનમાં રહીને જીવનપર્યત આંખની પાંપણ ઊંચી કરવી વગેરે ચેષ્ટા રહિત થઈને વૃક્ષ સમાન રહે છે. (૧૫૫) पढमिल्लुयसंघयणे, महाणुभावा करेंति एवमिणं । पायं सुहभावच्चिय, णिच्चलपयकारणं परमं ॥१५६।।
[અવસ્તુળ ૨૬૨૮]. પ્રથમ સંઘયણને વિષે પ્રાયઃ (આદેશ હોવાથી) મહાનુભાવો (ઋષિઓ), શુભ ભાવથી ઉત્કૃષ્ટ નિશ્ચલપદ (મોક્ષ)ના સાધનભૂત પાદપોપગમન અનશન કરે છે. (૧૫૬)
भत्तपरिनाणसणं, तिचउव्विहाहारचायणिप्फन्नं । सप्पडिकम्मं नियमा, जहासमाही विणिद्दिद्वं ॥१५७।। | (હવે બીજું ભક્તપ્રત્યાખ્યાન અનશન કહે છે–) ભક્તપરિજ્ઞા અનશન,ત્રણ પ્રકારના અથવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાથી થાય છે. તે જેવી રીતે સમાધિ થાય તેવા નિયમથી શરીરની પ્રતિક્રિયાયુક્ત કહેલું છે. (૧૫૭)
ઇંગિતમરણ તો અહિં કહેલું નથી, કારણ કે અહીં બે સ્થાનકનું વિવરણ ચાલે છે. ઇંગિત મરણનું લક્ષણ આ પ્રમાણે છેइंगियदेसंमि सयं, चउव्विहाहारचायनिप्फनं । उव्वत्तणाइजुत्तं, नऽण्णेण उ इंगिणीमरणं ॥१५८।।
ઇગિત–જાણેલ દેશ-સ્થળમાં સ્વયં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે અને ઉદ્વર્તન, મર્દન વગેરે પોતે કરે પરંતુ બીજા પાસે ઉદ્વર્તનાદિ ન કરાવે તે ઇંગિત મરણ કહેવાય છે. (૧૫૮) I/૧૦૨ - આ મરણ વગેરેનું સ્વરૂપ ભગવાને લોકમાં પ્રરૂપેલ છે, આ હેતુથી લોકના સ્વરૂપની પ્રરૂપણા કરવા માટે બીજા પાસે પ્રશ્ન કરાવતા થકાં કહે છે કેके अयं लोगे?, जीव च्चेव अजीव च्चेवा के अणंता लोए? जीव्व च्चेव अजीव च्चेवा के सासया लोगे?, जीव च्चेव अज्जीव च्चेव ।। सू० १०३।। दुविहा बोधी पन्नत्ता, तंजहा–णाणबोधी चेव दंसणबोधी चेव। दुविहा बुद्धा पन्नत्ता, तंजहा–णाणबुद्धा चेव સંતવૃદ્ધા રેવાપર્વનોદે, મૂઠા તૂ ૨૦૪|| (મૂળ) આ લોક શું છે? (૧૦) જીવ અને અજીવરૂપ છે. (પ્ર0) લોકમાં અનંતા શું છે? (ઉ0) જીવો અને અજીવો છે. (પ્ર)
લોકમાં શાશ્વતા શું છે? (ઉ0) જીવો અને અજીવો છે. /૧૦૩/l બે પ્રકારે બોધિ–જિનધર્મનો લાભ કહેલ છે, તે આ પ્રમાણે–૧ જ્ઞાનબોધિ અને ૨ દર્શનબોધિ. બે પ્રકારે બુદ્ધતત્ત્વને જાણનાર કહેલ છે, તે આ પ્રમાણે–૧ જ્ઞાનબુદ્ધો અને ૨ દર્શનબુદ્ધો. એવી રીતે મોહ બે પ્રકારે કહેલ છે. ૧ જ્ઞાન મોહ-જ્ઞાનને આચ્છાદન કરનારા અને ૨ દર્શનમોહ-દર્શનને આવરણ કરનારા. મૂઢ પણ બે પ્રકારે છે, તે આ
૧ જ્ઞાનમાં મૂઢ-મૂર્ખ અને ૨ દર્શનમાં મૂઢ. /૧૦૪ll (ટી) સૂત્રમાં વિમ્' શબ્દ પ્રશ્નાર્થક છે. 'જય'મિતિ 'યમ્' આ પદ, દેશથી પ્રત્યક્ષ અને સમીપ અથવાચક છે, જ્યાં ભગવાને મરણ વગેરે પ્રશસ્ત અને અપ્રશસ્તરૂપ સર્વ વસ્તુસમૂહના તત્ત્વને કહેલ છે. જે જોવાય છે તે લોક એવો પ્રશ્ન છે. એનો ઉત્તર કહે છે કે–પંચાસ્તિકાયમય આ લોક હોવાથી તે જીવ અને અજીવરૂપ છે. કહ્યું પણ છે કે_"પંલ્શિયમાં, નોકામggi નિ|Rવા'' [ધ્યાનશત પુરૂ તિ ] પંચાસ્તિકાયમય લોક, જિનેશ્વરે અનાદિઅનંત કહેલ છે. લોકના
–
151