SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य देहान्निर्गमनम् ९७ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (મૂળ) બે સ્થાનથી આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે, તે આ પ્રમાણે—દેશથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે (ઇલિકાગતિ વડે ઉત્પત્તિસ્થાને જતાં) અને સર્વથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે (કંદુકતિ વડે ઉત્પત્તિસ્થાને `જતાં). એવી રીતે દેશથી અથવા સર્વથી શરીરને ફરકાવીને (કંપાવીને) એમ જ દેશથી અથવા સર્વથી શરીરને ફોડીને, એવી રીતે શરીરને સંકોચીને, એવી રીતે શરીરને જીવપ્રદેશોથી જુદું કરીને નીકળે છે. ૯૭ (ટી૦) 'રોહી' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ—બે પ્રકારથી 'રેસે। વિ'ત્તિ દેશથી પણ–કેટલાએક પ્રદેશ લક્ષણ વડે કેટલાએક પ્રદેશોને ઇલિકાગતિ વડે ઉત્પત્તિસ્થાનમાં જતાં જીવે શરીરથી બહાર કાઢેલા હોવાથી આત્મા-જીવ શરીરને સ્પર્શીને નીકળે છે–મરણકાલમાં શરીરથી નીકળે છે. 'સવ્વુવિ'ત્તિ સર્વેના–સર્વાત્મ વડે અર્થાત્ જીવના સર્વ પ્રદેશો વડે કન્તુક (દડા) જેવી ગતિ વડે ઉત્પત્તિસ્થાને જતાં (જીવ) શરીરથી બહાર પ્રદેશોને નહિં કાઢેલ હોવાથી, અથવા રેશેનાપિ–દેશથી, અપિ શબ્દ વડે સર્વથી પણ, આ અપેક્ષા છે. આત્મા, શરીર પ્રત્યે, આનો શો અર્થ છે?–શરીરના દેશને-પગ વગેરેને સ્પર્શ કરીને અવયવના અંતર વડે પ્રદેશના સંકોચથી નીકળે છે તે સંસારી જીવો જાણવા. સર્વપણાથી પણ તથા અપિ શબ્દ વડે દેશથી પણ, આ અપેક્ષા છે. સંપૂર્ણ શરીરને પણ સ્પર્શ કરીને નીકળે છે તે સિદ્ધ જાણવા. આગળ કહેવાશે કે 'પાળિજ્ઞાળા રિસૢ વવનંતી' ત્યાદ્રિ યાવત્ 'સર્વાંગળિજ્ઞાના સિદ્ધપુ’ત્તિ' (પગમાંથી નીકળનારા જીવો નરકમાં ઉપજે છે) ઇત્યાદિ યાવત્ સર્વાંગમાંથી નીકળનારા જીવો સિદ્ધમાં ઉપજે છે. આત્મા વડે શરીરનું સ્પર્શન કરતે છતે સ્ફુરણ (કંપન) થાય છે, આ કારણથી કહે છે— 'વ'મિત્યાદ્રિ 'વ'મિતિ 'રોહિં નાખેદી'ત્યા॰િ કથન સૂચન કરવા માટે છે. તેમાં દેશ વડે પણ કેટલાએક આત્માપ્રદેશ વડે ઇલિકા (ઇયળ) માફક ગતિકાલમાં હોય છે. 'સલ્વેવિ'ત્તિ સર્વ આત્મપ્રદેશો વડે પણ દડાની જેમ ગતિકાલમાં શરીરને ફરકાવીને [કંપાવીને] નીકળે છે. અથવા દેશતઃ શરીરના દેશથી ફોડીને પગ વગેરેથી નીકળવાના સમયમાં છે, સર્વતઃ—સંપૂર્ણ શરીરને ફોડીને સર્વાંગથી નીકળવાના સમયમાં હોય છે. સ્ફુરણથી તો સાત્મકત્વ (આત્મપણું) સ્ફુટ–પ્રકટ થાય છે. આ હેતુથી કહે છે 'જ્ઞ'મિત્યાદ્રિ 'વ'મિતિ તેમજ લેશેન—આત્માના દેશ વડે શરીરને 'ડિત્તાĪ' તિ॰ સચેતનપણાએ સ્ફુરણલિંગથી પ્રગટ કરીને ઇલિકાગતિમાં છે. સર્વે—સર્વાત્મ વડે પ્રગટ કરીને ગેંડુક (દડા) ગતિમાં છે. અથવા શરીરના દેશથી આત્મકપણાએ પ્રગટ કરીને પગ વગેરેથી નીકળવાના સમયમાં છે અને સર્વતઃ–સર્વાંગથી નીકળવાના પ્રસ્તાવમાં હોય છે. અથવા હિત્તાફોડીને અર્થાત્ નાશ કરીને, તેમાં દેશથી–આંખ વગેરેના વિદ્યાત (નાશ) વડે, અને સર્વત્તઃ સમસ્ત નાશ વડે, દેવદીપાદિ જીવની માફક જાણવું. શ૨ી૨ને સાત્મકપણાએ સ્ફુટ કરતો થકો કોઈક (જીવ) તે શરીરનું સંકોચન પણ કરે છે. આ કારણથી કહે છે'જ્ઞ'મિત્યાદ્રિ 'Ç'મિતિ તેમજ 'સંવત્તાાં' ત્તિ॰ સંવર્ત્ય—શ૨ી૨ને સંકોચીને દેશ વડે ઇલિકાગતિમાં શરીરમાં રહેલ પ્રદેશો વડે અને સર્વેના–સર્વાત્મ વડે દડાની જેમ ગતિમાં સર્વાત્મપ્રદેશોનું શરીરમાં રહેલ હોવાથી નીકળે છે અથવા ઉપચારથી શરીર—શ૨ી૨ી (જીવ) પ્રત્યે દંડના યોગથી દંડી પુરુષની જેમ જાણવું. તેમાં દેશથી સંકોચ, મરનાર સંસારી જીવોને પગ વગેરેથી જીવના પ્રદેશોના સંકોચથી છે અને સર્વથી તો મોક્ષમાં જનારને હોય છે અથવા શરીરને દેશથી સંકોચીને હાથ વગેરેના સંકોચ વડે અને સર્વથી શરીરના સંકોચન વડે પિપીલિકા (કીડી) વગેરેની જેમ જાણવું. આત્માનું સંવર્તન (સંકોચ) કરતા થકાં તો શરીરને નિવર્ઝન (જુદું) કરે છે, માટે કહે છે—છ્યું 'નિવચિત્તાĪ'તિ॰ તેમજ નિવત્ત્વ-જીવના પ્રદેશોથી શરીરને અલગ કરીને એ અર્થ છે. તેમાં દેશથી ઇલિકાગતિમાં અને સર્વથી ગેન્દ્કગતિમાં ક૨ે છે અથવા દેશથી શરીરને આત્માથી પૃથક્ કરીને પગ વગેરેથી નીકળનાર અને સર્વથી સર્વાંગમાંથી નીકળનાર, અથવા પાંચ પ્રકારના શરીરના સમુદાયની 1. पञ्चस्थानके सूत्रमेतादृशंवर्तते पाएहिं णिज्जायमाणे निरयंगामी भवति । ऊरूहिं णिज्जायमाणे तिरियगामी भवति, उरेणं निज्जायमाणे માયામી પવૃતિ, સિરેનં ખિજ્ઞાયમાને લેવામી મવતિ, સવ્વનેતૢિ નિાયમાને સિદ્ધિાતિ પન્નવસાળે પત્તે || પગથી, સાથળથી, હૃદયથી, મસ્તકથી નિકળે તો ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવલોકમાં જાય છે. અને સર્વાંગથી નિકળે તો તે મોક્ષમાં જ જાય છે. 141
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy