________________
२ स्थानकाध्ययने उद्देशः ३ जम्बूद्वीपादेः वेदिकादेः वर्णनम् ९१-९२-९३ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
બધાયન્ટ્સડે. વીવે ત્ય િઆ પશ્ચિમાદ્ધ ધાતકીખંડનું પ્રકરણ [વિષય] પૂર્વાદ્ધની માફક જાણી લેવું. આ જ કહે છે કે'જાવ છબ્રિપિઝાન' નિત્યાદિ વિશેષ કહે છે–'વાં જૂનામની' ત્યારિ૦ ધાતકીખંડના પૂર્વાર્ધમાં ઉત્તરકુરુક્ષેત્રને વિષે ધાતકીવૃક્ષ કહ્યો, અહિં તો મહાપાતકીવૃક્ષ કહેવો. વળી દેવસૂત્રમાં ત્યાં (પૂર્વાદ્ધમાં) બીજો દેવ સુદર્શન કહેલ છે, અહિં તો પિશ્ચિમાદ્ધમાં પ્રિયદર્શન કહેવો. પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ મળવાથી સંપૂર્ણ ધાતકીખંડ દીપ થાય છે, તેનો આશ્રય કરીને બે સ્થાનક– ધામેરૂસંડે ' ઇત્યાદિ વડે કહે છે. બે ભરત, પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના જે દક્ષિણ દિશાના વિભાગમાં છે તે બે વિભાગના ભાવથી જ બે કહેવાય છે. એવી રીતે સર્વત્ર છે. ભરતક્ષેત્ર વગેરેનું સ્વરૂપ પૂર્વે કહેલું છે. જો દેવગુરુમહાને'તિ ટિશાલ્મલી વૃક્ષો છે. તે બે વૃક્ષના વાસી બે વેણુદેવો સુપર્ણકુમાર જાતિના છે. તો સત્તરગુરુમહંદુ તિ ધાતકીવૃક્ષ અને મહાપાતકીવૃક્ષ એ છે. તે વૃક્ષના વાસી સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દેવો છે (૨).
ચુલ્લહિમાવાન વગેરે છ વર્ષધર પર્વતો, તથા શબ્દાપાતી, વિટાપાતી બે ગંધાપાતી અને માલવત્પર્યાય નામના વૃતવતાય પર્વતો અને તેના નિવાસી અનુક્રમે સ્વાતી, પ્રભાસ, અરુણ અને પદ્મનાભ નામના દેવોને બબ્બે સંખ્યા વડે યુક્ત ક્રમથી બલ્બ કહેલ છે. 'રો પતિવંત' રિ૦ ઉત્તરકુરુક્ષેત્રથી પૂર્વદિશામાં રહેલ બે માલવંત નામના ગજદંત પર્વતો છે. તે ગજાંત પર્વતોથી ભદ્રશાલંવન, તેની વેદિકા અને વિજયથી આગળ, સીતાનદીના ઉત્તર કિનારા પર રહેલ, દક્ષિણ અને ઉત્તરમાં લાંબા, બે ચિત્રકૂટ પર્વત નામના બે વક્ષસ્કાર પર્વતો છે. તે પછી વિજય આવે છે, તે પછી અંતરનદી છે. તે પછી આવેલ વિજયને છેડે બે પદ્મકૂટ પર્વતો છે. તેવી જ રીતે વિજય અને અંતરનદી પછી આવેલ વિજયના અંતમાં બે નલિનકૂટ પર્વત છે, એમ જ અંતરિત વળી એકશૈલ નામના બે પર્વતો છે. વળી પૂર્વના વનમુખની વેદિકા અને વિજયથી પહેલાં (પશ્ચિમમાં) સીતા નદીના દક્ષિણ કિનારા પર રહેલ તેમ જ (પૂર્વની માફક) ત્રિકૂટ, વૈશ્રમણ, અંજન અને માતંજન આ ચાર નામના બબ્બે પર્વતો છે. ત્યારપછી દેવકુરુક્ષેત્રથી પૂર્વ દિશામાં રહેલ સૌમનસ નામના બે ગજદંત પર્વતો છે. ત્યારપછી ગજદંતના જ આકારવાળા દેવકુથી પશ્ચિમ દિશામાં બે વિદ્યુપ્રભ પર્વતો છે. ત્યારપછી ભદ્રશાલ વન, તેની વેદિકા અને વિજયથી આગળ તેવી જ રીતે અંકાપાતી, પધાપાતી, આશીવિષ અને સુખાવહ નામના બબ્બે પર્વતો સીતાદા નદીના દક્ષિણ 'કિનારાએ રહેલ છે. વળી બીજા પર્વતો-પશ્ચિમની સામે વનમુખવાળી વેદિકા અને વિજયથી પૂર્વ દિશાએ ક્રમશઃ ચંદ્ર, સૂર, નાગ અને દેવ એ નામવાળા બબ્બે પર્વતો છે. ત્યારપછી ઉત્તરકુરુક્ષેત્રના પશ્ચિમ ભાગમાં રહેલ ગંધમાદન નામના બે ગજદંત પર્વતો છે. આ પર્વતો ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધમાં હોય છે માટે બબ્બે કહ્યા છે. બે ઇષકાર પર્વતો દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલ છે. તે ધાતકીખંડના બે વિભાગ કરનારા છે (૩).
‘રો ગુહિમવંતશૂદા' રૂત્યાદિ હિમાવાન વગેરે છ વર્ષધર પર્વતો છે, તેમાં બબ્બે કૂટ, જંબૂદ્વીપના પ્રકરણમાં જે કહેલ છે તે પર્વતોના બમણાપણાથી એક એક નામવાળા બળે હોય છે. વર્ષધર પર્વતોના દ્વિગુણપણાથી પદ્માદિ દ્રહો પણ બમણા છે. તે દ્રહમાં વસનારી દેવીઓ પણ બમણી છે. ગંગાદિ ચૌદ મહાનદીઓનું પૂર્વ અને પશ્ચિમાદ્ધની અપેક્ષાએ દ્વિગુણપણું હોવાથી તે ગંગાદિ નદીઓના પ્રપાતદ્રહો (કુડો) પણ બબ્બે હોય છે. એ હેતુથી કહે છે કે–રો પવાય ત્યાદિ. (૪).
'રો રોદિયામો' રૂત્યાદિનદીના અધિકારમાં ગંગાદિ નદીઓનું ઢિપણું હોવા છતાં પણ કહ્યું નથી કારણ કે જંબૂદ્વીપ પ્રકરણમાં કહેલ–માહિમવંતાનો વાસદરપબિયાગો મદી૫૩મદાનો તો માનવીનો પવદંતી' ત્યા૦િ આ સૂત્રના કમનો આશ્રય છે. ત્યાં (જંબુદ્વીપ વિષયમાં) રોહિત વગેરે આઠ નદીઓ જ સંભળાય છે. ચિત્રકૂટ અને પબ્રકૂટ એ બે વક્ષસ્કાર પર્વતના મધ્યમાં (અંતરમાં) નીલવંત વર્ષધર પર્વતના નિતંબ (કડના પાછળના ભાગ) પણે વ્યવસ્થિત હોવાથી તથા ગ્રાહવતી કુંડથી દક્ષિણ તોરણ વડે નીકળેલી, અઠ્યાવીશ હજાર નદીઓના પરિવારવાળી, સીતા નદીમાં મળનારી, સુકચ્છ અને મહાકચ્છ એ બે વિજયોના વિભાગ કરનારી એવી ગ્રાહવતી નામની નદી છે. એવી રીતે યથાયોગ્ય બે વૃક્ષસ્કાર પર્વત અને વિજયના આંતરામાં ક્રમથી પ્રદક્ષિણાએ બાર અંતરનદીઓ પણ જોડવી, તેનું ધિત્વપણું (બે પણું) પૂર્વની માફક જાણવું. અહિં પકવતી
129