________________
२ स्थानकाध्ययने उद्देशः ३ चन्द्रादित्यनक्षत्रादिस्वरूपम् ९० सूत्रम् __ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (મૂળ) જંબૂદ્વીપ નામના દ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. બે સૂર્ય તપતા હતા, તપે છે અને
તપશે. બે કૃત્તિકા, બે રોહિણી, બે મૃગશિર, બે આદ્ર એવી રીતે બીજા નક્ષત્રો પણ જાણવા. કૃતિકા ૧, રોહિણી ૨, *મૃગશિર ૩, આદ્ર ૪, પુનર્વસુ પ, પુષ્ય ૬, ત્યારપછી અશ્લેષા ૭, મઘા ૮, પૂર્વાફાલ્ગની ૯, ઉત્તરાફાલ્ગની ૧૦, હસ્ત ૧૧, ચિત્રા ૧૨, સ્વાતી ૧૩, વિશાખા ૧૪, તેમજ અનુરાધા ૧૫, જેષ્ઠા ૧૬, મૂલ ૧૭, પૂર્વાષાઢા ૧૮, ઉત્તરાષાઢા ૧૯, અભિજિત્ ૨૦, શ્રવણ ૨૧, ધનિષ્ઠ ૨૨, શતભિષા ૨૩, પૂર્વાભાદ્રપદ ૨૪, ઉત્તરાભાદ્રપદ ૨૫, રેવતી ૨૬, અશ્વિની ૨૭ અને ભરણી ૨૮ અનુક્રમે આ નક્ષત્રો જાણવા. એવી રીતે ગાથાના અનુસાર દરેક નક્ષત્રો બબે જાણવા યાવતું ભરણી પર્યત (૧), [હવે અઠ્યાવીશ નક્ષત્રોના અધિપતિ દેવોનાં નામ કહે છે]–અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદીતિ, બૃહસ્પતિ, સર્પ, પિતરૂ, ભગ, અર્યમા, સવિતા, ત્વષ્ટા, વાયુ, ઈદ્રાઝિ, મિત્ર, ઈદ્ર, નિઋતી, આપ, વિશ્વ, બ્રહ્મા, વિષ્ણુ, વસુ, વરુણ, અજ, વિવૃદ્ધિ, પુષા, અશ્વી અને યમ. આ પ્રત્યેક દેવો બળે જાણવા (૨). [હવે અઠ્યાસી ગ્રહોનાં નામ કહે છે]–અંગારક (મંગળ) ૧, વ્યાલક ૨, લોહિતાક્ષ ૩, શનૈશ્ચર ૪, આહુણિક ૫, પ્રાહુણિક ૬, કણ ૭, કનક ૮, કણકનક ૯, કનકવિતાનક ૧૦, કનકસંતાનક ૧૧, સોમ ૧૨, સહિત ૧૩, અશ્વાસન ૧૪ કક્કોવગા ૧૫, કર્બટ ૧૬, અયસ્કર ૧૭, દુંદુભક ૧૮, શંખ ૧૯, શંખવર્ષ ૨૦, શંખવણભ ૨૧, કંસ ૨૨, કંસવર્ણ ૨૩, કંસવણભ ૨૪, પી ૨૫, રીપ્યાભાસ ૨૬, નીલ ૨૭, નીલાભાસ ૨૮, ભસ્મ ૨૯, ભસ્મરાશિ ૩૦, તિલ ૩૧, તિલપુષ્પવર્ણ ૩૨, દક ૩૩, દકપંચવર્ણ ૩૪, કાક ૩૫, કાકંધ ૩૬, ઈદ્રાગ્નિ ૩૭, ધૂમકેતુ ૩૮, હરિ ૩૯, પિંગલ ૪૦, (૩) બુધ ૪૧, શુક્ર ૪૨, બૃહસ્પતિ ૪૩, રાહુ ૪૪, અગસ્તિ ૪૫, માણવક ૪૬, કાસ ૪૭, સ્પર્શ ૪૮, ધુર ૪૯, પ્રમુખ ૫૦, વિકટ ૫૧, વિસંધિ પર, નિયલ ૫૩, ૫ઈલ ૫૪, ઝટિતાલક ૫૫, અરુણ પ૬, અગિલ ૫૭, કાલ ૫૮, મહાકાલ ૫૯, સ્વસ્તિક ૬૦, સૌવસ્તિક ૬૧, વર્તમાન ૬૨, પુિષ્પમાનક ૬૩, અંકુશ ૬૪] પ્રલંબ ૬૫, નિત્યાલોક ૬૬, નિત્યોદ્યોત ૬૭, સ્વયંપ્રભ ૬૮, અવભાસ ૬૯, શ્રેયંકર ૭૦, ક્ષેમકર ૭૧, આશંકર ૭૨, પ્રશંકર ૭૩, અપરાજિત ૭૪, અરજ ૭૫, અશોક ૭૬, વિગતશોક ૭૭, વિમલ ૭૮, વિતત ૭૯, વિત્રસ્ત ૮૦, વિશાળ ૮૧, સાલ ૮૨, સુવ્રત ૮૩, અનિવૃત્ત ૮૪, એકજટી ૮૫, દ્વિજટિ ૮૬, કરકરિક ૮૭, રાજગલ
૮૮, પુષ્પ૮૯ અને ભાવકેત ૯૦–આ સર્વ ગ્રહો બળે જાણવા (૪). Icoll (ટીવ) નવી' રૂત્યાર સૂત્રદય, 'પમસિંલું વ'ત્તિ પ્રકાશ કરતા હતા, પ્રકાશવા યોગ્યને પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. બન્ને ચંદ્ર સૌમ્ય (શાંત) પ્રકાશવાળા હોવાથી તેઓનું પ્રભાસનપણું કહ્યું અને બન્ને સૂર્યને તીણ કિરણપણું હોવાથી તપાવતા હતા, એમ જ તપાવે છે અને તપાવશે. આ હેતુથી વસ્તુનું તપવું કહ્યું. આ ત્રણ કાલમાં પ્રકાશના કથન વડે સર્વકાલ પતિ ચંદ્રાદિ ભાવોનું અસ્તિપણું કહ્યું, આ કારણથી જ કહેવાય છે– રવિની ના િ'ત્તિ ક્યારે પણ આના જેવું જગત ન હતું એમ નહિ (પણ હમેશાં છે,) અથવા વિદ્યમાન જગતનો કર્તા છે એમ કલ્પના કરવી તે યોગ્ય નથી, કારણ કે તેને માટે પ્રમાણ નથી. શંકા–સન્નિવેશ વિશેષવાળું જે દ્રવ્ય તે કારણપૂર્વક બુદ્ધિમાનું પુરુષ વડે ઘડાની જેમ જોવાયેલ છે, તે સન્નિવેશ વિશેષવાળા પૃથ્વી, પર્વત વગેરે છે. જે બુદ્ધિમાનું છે તે આ ઈશ્વર જગતનો કર્તા છે. સમાધાન–એમ નથી. સન્નિવેશ-વિશેષવાળો વક્ષ્મીક (રાફડો) છતે પણ તેમાં બુદ્ધિમાન પુરુષના કારણપણાનું જોવાપણું (અર્થાત્ જગતનો કર્તા ઈશ્વર નથી પણ સ્વાભાવિક છે) નથી. અહિં ઘણું કહેવા યોગ્ય છે તે સ્થાનાંતરથી (ગ્રંથાંતરથી) જાણી લેવું. ચંદ્રની બે સંખ્યા હોવાથી તેના પરિવારનું પણ દ્ધિત્વપણું કહે છે. 'રો દિ' આદિ સૂત્રથી રોપાવેઝ' એ છેલ્લા સૂત્ર પર્યત કહેલ છે. આનો અર્થ સુગમ છે. વિશેષ એ છે કેબે કૃતિકા છે તે નક્ષત્રની અપેક્ષાએ જાણવું, પણ તારાની અપેક્ષાએ નહિં. એવી રીતે સર્વત્ર સમજી લેવું. 'ત્તિ' ત્યારે ત્રણ ગાથા વડે નક્ષત્ર સૂત્રનો સંગ્રહ છે. કૃતિકાદિ અઠ્યાવીશ નક્ષત્રના અનુક્રમે અગ્નિ વગેરે અઠયાવીશ દેવો હોય છે, તે કહે છે—બે અગ્નિ ૧, એવી રીતે પ્રજાપતિ ૨, સોમ ૩, રુદ્ધ ૪, અદિતિ પ, બૃહસ્પતિ ૬, સર્પ
121