________________
२ स्थानकाध्ययने उद्देशः ३ सुषमादूषमादिस्वरूपम् ८९ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ઉક્ત ક્રમ વડે જ ક૨વી. અર્થના સંબંધથી આ પ્રકારે જ કહેલી વ્યાખ્યા છે, અથવા બીજી રીતે ભાવના કરવી. અરિહંતોના બે વંશ-પ્રવાહ છે, એક ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અને બીજો ઐરવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ. 'સાર'ત્તિ॰ સિદ્ધાંતની પરિભાષા વડે વાસુદેવો (૮–૧૩), 'નવૂ'ત્યા॰િ સર્વદા 'સુસમસુસ્તમ'ત્તિ પહેલા આરા જેવો જે વિપાક તે સુખમસુષમા તેના સંબંધવાળી જે ઋદ્ધિ તે સુખમસુષમજ, તે ઉત્તમ ઋદ્ધિને-પ્રધાન ઐશ્વર્યને અર્થાત્ ઉચ્ચ આયુષ્ય, કલ્પવૃક્ષ આપેલ ભોગ અને ઉપભોગાદિને પ્રાપ્ત થયા છતાં, તે ભોગો પ્રત્યે અનુભવ કરતા થકા વિચરે છે, પણ સત્તા માત્રથી નહિં, અર્થાત્ વેદે છે અથવા સુખમસુષમ નામના કાલ વિશેષને પામેલા અને ઉત્તમ ઋદ્ધિને અનુભવતા થકા રહે છે. કહ્યું છે કે—
રોતુ વિ ાસુ મનુયા, તિપત્ત્તપરમાનો તિોસુબ્બા । પિકિડસયાડું, તે છપ્પન્નારૂં (તુ) મનુયાળ [9/ सुसमसुसमाणुभावं, अणुभवमाणाणऽवच्चगोवणया । अउणापन्नदिणाई, अट्ठमभत्तस्स आहारो ॥७२॥ [ગૃહક્ષેત્ર॰ ૩૦૧-૩૦૨]
દેવકુરુ અને ઉત્તરકુરુ એ બે ક્ષેત્રને વિષે મનુષ્યો ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા [જઘન્યથી પલ્યના અસંખ્ય ભાગ ન્યૂન પણ પલ્યનું આયુષ્ય હોય છે.], ત્રણ કોશ ઊંચા છે. તે મનુષ્યોને બશેં છપ્પન પાંસળી હોય છે. સુષમસુષમ અત્યંત સુખને અનુભવે છે, તથા અપત્ય (સંતાન) ની પ્રતિપાલના ઓગણપચાશ દિવસ કરે છે. વળી અટ્ટમ ભક્ત આહાર કરે છે. (૭૧-૭૨) દક્ષિણમાં દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્ર ઉત્તરમાં, તે બન્નેમાં ઉપરોક્ત પ્રમાણે જાણવું.
'નવૂ'ત્યાદ્િ॰ 'સુસમ'ત્તિ॰ સુષમા–બીજા આરા જેવું સુખ, શેષ તેમજ જાણવું. કહ્યું છે કે— हरिवासरम्मएसु, आउपमाणं सरीरउस्सेहो । पलिओवमाणि दोन्नि उ, दोन्नि य कोसा समा भणिया ।। ७३ ।। छट्ठस्स य आहारो, चउसद्विदिणाणुपालणा तेसिं । पिट्ठिकरंडाण सयं, अद्यवीसं मुणेयव्वं ॥ ७४ ॥
[ગૃહક્ષેત્ર૦ ૨૯૧–૨૯૬]
હરિવર્ષ અને રમ્યવર્ષ ક્ષેત્રને વિષે બે પલ્યોપમ આયુષ્યનું પ્રમાણ અને શરીરની ઊંચાઈ બે ગાઉની છે. તેઓને છઠ્ઠ ભક્તે આહાર અને ચોસઠ દિવસ પર્યંત અપત્યની પાલના હોય છે, તથા તેઓની પાંસળીઓ એકસો ને અઠ્યાવીશ જાણવી. (૭૩–૭૪)
'નવૂ'ત્યાદ્િ॰ 'સુસમવુ+મ'ત્તિ સુષમદુમ નામના ત્રીજા આરાના અનુભાવની ઋદ્ધિ તે સુષમદુષ્યમઋદ્ધિ, શેષ પૂર્વવત્ જાણવું. કહ્યું છે કે—
गाउयमुच्चा पलिओवमाउणो वज्जरिसहसंघयणा । हेमवएरन्नवए, अहमिंदणरा मिहुणवासी ।। ७५ ।। चउसट्टी पिट्ठिकरंडयाण मणुयाण तेसिमाहारो । भत्तस्स चउत्थस्स य, उणसीतिदिणाणुपालणया ॥ ७६ ॥
[વૃક્ષેત્ર॰ ૨૧૩–૨૧૪]
હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રને વિષે મનુષ્યો એક ગાઉના ઊંચા, એક પલ્યોપમના આયુષ્યવાળા, વજ્રૠષભનારાચ સંઘયણવાળા, અહમિંદ્ર (સ્વામી–સેવકભાવ સિવાયના) અને યુગલીઆ હોય છે, તે મનુષ્યોને પાંસળીઓ ચોસઠ હોય છે, ચોથ ભક્તે (એકાંતરે) આહાર હોય છે અને તેઓને ઓગણ્યાસી દિવસ સુધી અપત્યની પાલના હોય છે. (૭૫-૭૬)
'નવૂ'ત્યા॰િ 'ટૂસમસુત્તમ' તિ॰ દુષ્પમસુષમા એટલે ચોથા આરાનો ભાવ, તેના સંબંધવાળી જે ઋદ્ધિ તે, દુષ્પમસુખમજ જાણવી. બાકી પૂર્વની માફક જાણવું. કહ્યું છે કે—
मणुयाण पुव्वकोडी, आउं पंचुस्सिया धणुसयाई । दूसमसुसमाणुभावं, अणुहोंति णरा निययकालं ।। ७७ ।।
પૂર્વવિદેહ તથા અપરવિદેહને વિષે મનુષ્યોનું આયુષ્ય ક્રોડપૂર્વનું અને ઊંચાઈ પાંચસો ધનુષ્યની હોય છે. તથા દુષ્પમસુખમા ચોથા આરા સમાન અનુભાવને મનુષ્યો હમેશાં અનુભવે છે. (૭૭)
'નવૂદીને' ત્યાદ્રિ 'વ્વિજ્ઞપિ'ત્તિ॰ સુષમસુષમાદિક ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ છ આરાનો અનુભવ ભરત,
119