________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
पडिगाहिज्ज संजए ॥५६॥
અધ્ય. ૫ સૂત્ર-૫૬, ૫૦
ગોચરી વહોરતી વખતે તે તે દોષો હોવા સંબંધી શંકા પડે, એ શંકાના નિરાકરણ માટે ઉપાય બતાવે છે કે
ગા.પ૬ તેનો ઉદ્ગમ પૂછવો કે કોને માટે ? કોના વડે કરાયેલું છે ? નિઃશંકિતપણે શુદ્ધ સાંભળીને સાધુ ગ્રહણ કરે.
न
‘૩૧મં’ તિ સૂત્ર, ‘ઉદ્ગમ' તત્પ્રસૂતિરૂપમ્ ‘સે' તસ્ય શકૃિતસ્યા નાવે: ‘પુછેત્’ मो तत्स्वामिनं कर्मकरं वा, यथा- कस्यार्थमेतत् केन वा कृतमिति श्रुत्वा तद्वचो न भवदर्थं मो ऽ किंत्वन्यार्थमित्येवंभूतं निःशङ्कितं 'शुद्धं' सदृजुत्वादिभावगत्या प्रतिगृह्णीयात्संयतो, स्तु विपर्ययग्रहणे दोषादिति सूत्रार्थः ॥ ५६ ॥
S
ટીકાર્થ : જે અશનાદિમાં દોષ હોવાની શંકા છે, તે શંકિત અશનાદિના ઉદ્ગમની પૃચ્છા કરવી. ઉદ્ગમ એટલે તે વસ્તુની ઉત્પત્તિ ! તે વસ્તુના સ્વામીને કે નોકરને પૂછવું તૂ કે “આ કોને માટે બનાવેલું છે ? કોના વડે બનાવાયું છે ?” એ પછી ગૃહસ્થ જવાબ આપે તે મૈં કે “આપના માટે નથી કર્યું. પણ બીજા માટે કરેલું છે ?”
પછી એ બોલે કે “આપને માટે કરેલું નથી, પરંતુ બીજા માટે કરેલું છે” અને એના વચન, મુખ ઉપરથી ખ્યાલ આવે કે એ સાચી સરળતાથી જ આમ બોલે છે, એમાં કપટ ભું નથી” તો આ રીતે એની સત્સરળતા વગેરે ભાવની જાણકારી દ્વારા તેના વચનો નિ સાંભળીને એ અશનાદિ નિઃશંકપણે નિર્દોષ છે એમ જાણીને સાધુ એનો સ્વીકાર કરે. જો વિપર્યયથી ગ્રહણ કરે, તો દોષ લાગે, માટે ઉપર મુજબ લેવું (કોઈક દોષ શંકા પડવા છતાં ન પૂછવું, પૂછ્યા પછી એ બરાબર જવાબ ન આપે છતાં લેવું, એ બરાબર જવાબ આપે છતાં એના હાવભાવ ઉપરથી કપટની ખબર પડી જાય છતાં લેવું...
ન
न
અંગે
शा
स
स
ना
ना
આ બધું વિપર્યયગ્રહણ છે, એમાં અવશ્ય દોષ લાગે જ.
य
ય
એ પણ ખ્યાલ રાખવો કે જે વસ્તુમાં શંકા થાય, તેમાં પૂછવું. દરેકે દરેક વસ્તુમાં એવી પૃચ્છા કરવાની જરૂર નથી. જે વસ્તુઓમાં નિર્દભપણે સ્પષ્ટ નિશ્ચય હોય કે આ વસ્તુ નિર્દોષ જ છે, એ વસ્તુ વહોરવામાં કોઈ જ દોષ નથી. બાકી એકેએક વસ્તુ માટે ઉપર મુજબ પૃચ્છા કરવાની નથી.)
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । पुप्फेसु हुज्ज उम्मीसं, बीएसु રિતુ વા
ગા
૬૪
शा
ક