________________
હમ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૧૦ 5) બે પાણી છે. સ્ત્રીદર્શન, સ્મરણાદિ કચરો છે. આ કચરો એ જ્ઞાનાદિને આત્મામાં જ - પ્રવેશતા અટકાવનાર છે. એટલે એ જ્ઞાનાદિ અંદર ન આવે, પરિણામે સંયમધાન્ય સુકાઈ : જાય...)
एष सकृच्चरणदोषो वेश्यासामन्तसंगत उक्तः, साम्प्र तमिहान्यत्र चासकृच्चरणदोषमाह
अणायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । हुज्ज वयाणं पीला, न | मो सामन्नंमि अ संसओ ॥१०॥ IT વેશ્યાના ઘરની પાસે એકાદવાર જવામાં-ચરવામાં જે દોષ લાગે, તે આ બતાવી | ન દીધો. હવે વેશ્યાગૃહની નજીકમાં વારંવાર જવામાં આલોક અને પરલોકસંબંધી જે દોષ તું લાગે, તેને બતાવે છે.
ગા.૧૦ વારંવાર અનાયતનમાં ચરનારા સાધુને વારંવાર સંસર્ગના કારણે વ્રતોની | તે પીડા થાય અને સાધુપણામાં સંશય થાય.
A
B.
'अणायणे 'त्ति सूत्रम्, अनायतने-अस्थाने वेश्यासामन्तादौ 'चरतो' गच्छतः સંસા ' સંબજેર f ' પુનઃ પુનઃ, મિત્યાદિ-વેત ‘ગ્રતાન' प्राणातिपातविरत्यादीनां पीडा, तदाक्षिप्तचेतसो भावविराधना, 'श्रामण्ये च जि श्रमणभावे च द्रव्यतो रजोहरणादिधारणरूपे भूयो भावव्रतप्रधानहेतौ संशयः, जि न कदाचिदुनिष्क्रामत्येवेत्यर्थः, तथा च वृद्धव्याख्या-वेसादिगयभावस्स मेहुणं पीडिज्जइ, न शा अणुवओगेणं एसणाकरणे हिंसा, पडुप्पायणे अन्नपुच्छणअवलवणाऽसच्चवयणं, शा स अणणुण्णायवेसाइदंसणे अदत्तादाणं, ममत्तकरणे परिग्गहो, एवं सव्ववयपीडा, स ना दव्वसामन्ने पुण संसयो उण्णिक्खमणेण त्ति सूत्रार्थः ॥१०॥ * ટીકાર્થ: વેશ્યાગૃહની નજીક વગેરે અસ્થાનોમાં વારંવાર જે સાધુ જાય, તેને વારંવાર
વેશ્યાદર્શન વગેરેનો સંબંધ થાય. તેનાથી પ્રાણાતિપાતવિરતિ વગેરે વ્રતોને પીડા થાય. ગત વેશ્યાદિ તરફ ખેંચાયેલા ચિત્તવાળાને ભાવવિરાધના થાય. (આશય એમ લાગે છે કે જ
કોઈકને એવો પ્રશ્ન થાય કે આમાં ચોથાવ્રતને પીડા થાય એ બરાબર પણ બધા વ્રતોને પીડા | છે શી રીતે થાય ? તેના ઉત્તર રૂપે આ વાત કરી છે કે વેશ્યાસક્ત ચિત્તવાળાને ભાવથી તો કે, છે પાંચેય વ્રતની વિરાધના છેજ. એકવ્રતના ભંગમાં સર્વવ્રતનો ભંગ ગણાય. એ ભાવથી ,
=
=