________________
त
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જોઈને ‘ઋદ્ધિમાન’ એમ બોલવું.
ना
य
S
આ રીતે મેઘ પણ આ બંને શબ્દોથી વાચ્ય જ છે. એટલે કે મેઘમાટે પણ અન્તરિક્ષ, 5 TM સુરસેવિત શબ્દ વાપરી શકાય. તથા સંપત્તિવાળા માણસને (રાજાદિને) જોઈને આ = ઋદ્ધિમાન છે એમ બોલવું (પણ દેવ છે, વગેરે શબ્દો ન બોલવા.)
પ્રશ્ન : પણ ઋદ્ધિમાનને પણ ઋદ્ધિમાન કહેવાની શી જરૂર ?
'અંતતિવ્રુત્તિ સૂત્રં, ફત્હ નોઽન્તરિક્ષમિતિ બ્રૂયાનૢ ુચતિમિતિ વા, सुरसेवितमित्यर्थः, एवं किल मेघोऽप्येतदुभयशब्दवाच्य एव । तथा 'ऋद्धिमन्तं' संपदुपेतं नरं दृष्ट्वा, किमित्याह - ' रिद्धिमंत' मिति ऋद्धिमानयमित्येवमालपेत्, व्यवहारतो मृषावादादिपरिहारार्थमिति सूत्रार्थः ॥५३॥
અધ્ય. ૭ સૂત્ર-૫૩-૫૪
ટીકાર્થ : અહીં આકાશને માટે આ પ્રમાણે બોલવું કે “અન્તરિક્ષ, સુરસેવિત...” (દેવોવડે સેવાયેલ.)
त
ઉત્તર વ્યવહારમાં બધા એને ઋદ્ધિમાન કહેતાં હોય અને એટલે જ જો એને ઋદ્ધિમાન ન કહીએ તો મૃષાવાદવગેરે દોષો લાગે. આ દોષોનો પરિહાર કરવામાટે આ પ્રમાણે શબ્દપ્રયોગ કરવો. (જેમ કોઈકનું નામ ભગવાન હોય, તો સાધુ પણ એને ‘ભગવાન’ કહે. આ વ્યવહારથી કહે છે.જો ભગવાન ન કહે તો વ્યવહારમાં મૃષાવાદ લાગે. એમ ઋદ્ધિમાનમાટે પણ સમજવું. આમાં એ ઋદ્ધિ પ્રત્યેના આદર-બહુમાનથી નહિ, પરંતુ સહજ રીતે જ બોલે...)
ષિ
तहेव सावज्जणुमोअणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । कोह लोह भय हास माणवो, न हासमाणोऽवि गिरं वइज्जा ॥५४॥
'
'तहेव 'त्ति सूत्रं, तथैव सावद्यानुमोदिनी 'गी:' वाग् यथा सुष्ठु हतो ग्राम इति, तथा 'अवधारिणी' इदमित्थमेवेति संशयकारिणी वा, या च परोपघातिनी यथा-मांसमदोषाय
૨૦૦
4
शा
E F
વળી,
ગા.૫૪ સાવઘનું અનુમોદનકરનારી, અવધારણી, પરોપઘાતિની જે ભાષા હોય, આવાપ્રકારની ભાષાને ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી હસતાં હસતાં પણ માનવ * ન બોલે.
ना
य