________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ સૂથ-૩૮-૩૯
‘તા નઽત્તિ સૂત્રં, તથા નઘ: ‘પૂર્ણાં' વૃત્તા કૃતિ નો વેત્, प्रवृत्तश्रवणनिवर्त्तनादिदोषात्, तथा 'कायतरणीयाः ' शरीरतरणयोग्या इति नो वदेत्, * साधुवचनतोऽविघ्नमिति प्रवर्त्तनादिप्रसङ्गात्, तथा नौभिः - द्रोणीभिस्तरणीया: - * तरणयोग्या इत्येवं नो वदेत्, अन्यथा विघ्नशङ्कया तत्प्रवर्त्तनात्, तथा 'प्राणिपेया: ' तटस्थप्राणिपेया नो वदेदेति, तथैव प्रवर्तनादिदोषादिति सूत्रार्थः ॥३८॥
=
ટીકાર્થ : નદીઓ માટે ‘નદીઓ ભરેલી છે’ એમ ન બોલવું. જો એમ બોલો તો 1 માં જે માણસો નદી ઉતારવામાટે પ્રવૃત્તિવાળા બનેલા છે, તેઓ આ વાત સાંભળશે અને નદી મો ૬ ઉતરવાનું બંધ કરી પાછા ફરશે... આ બધા દોષો લાગે. (સાધુના નિમિત્તે એ પાછા 5 ફરે એ પણ સાધુમાટે દોષ જ છે.)
તથા “નદીઓ શરીરથી તરવામાટે યોગ્ય છે” એમ ન બોલવું. કેમકે સાધુના વચનપ્રમાણે શ્રોતા એમ સમજે કે “અહીં વિઘ્ન નથી” એટલે નદી ઉતરવાદિમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય, (એમાં હિંસા થાય, મરણાદિ થાય, એનાથી સાધુ પર દ્વેષ થાય... વગેરે.)
त
તથા “આ નદીઓ દ્રોણીઓવડે
નાવડીઓવડે,તરવાયોગ્ય છે” એમ ન બોલવું.
કેમકે જો આવું બોલો, તો માણસો નાવડી વિના જ નદી ઉતરવાના હતા, તેઓ એમ વિચારે કે “સાધુના કહેવાપ્રમાણે તો આ નદી નાવથી ઉતરવી જોઈએ. એનો અર્થ जि એ કે નાવ વિના ઉત૨વામાં જોખમ ઘણું છે.” આમ એને વિઘ્નની શંકા થાય અને એટલે ન તે નાવડીની વ્યવસ્થા કરે. અર્થાત્ નાવનું પ્રવર્તન થાય. માટે સાધુએ આ ન બોલવું. ન शा તથા “આ નદીકિનારે રહેલા પ્રાણીઓવડે પીવાયોગ્ય છે એ પ્રમાણે ન બોલવું શા F કેમકે એમાં પણ ઉપરમુજબ જ પ્રવર્તનાદિદોષો લાગે. (નદીમાં છેક કિનારેથી પણ પાણી F ના પી શકાય છે, એનો અર્થ એ કે પાણી પુષ્કળ છે. તો ચાલો નાવની વ્યવસ્થા કરીએ...” ના મૈં તથા “કિનારેથી પાણી પીવાય છે, નદીમાં અંદર જવાની જરૂર નથી. તો ચાલો, આપણા પ્રાણીઓને પાણી પીવડાવવા લઈ જઈએ... આ રીતે પ્રવર્તનાદિ થાય.)
***
प्रयोजने तु साधुमार्गकथनादावेवं भाषेतेत्याह
बहुवाहडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । बहुवित्थडोदगा आवि, एवं भासिज्ज पन्नवं ॥ ३९॥
૨૬૪