________________
' ” F
'संखडि 'न्ति सूत्रं, संखडि संखडि ब्रूयात्, साधुकथनादौ संकीर्णा न संखडीत्येवमादि, पणितार्थ इति स्तेनकं वदेत्, शैक्षकादिकर्मविपाकदर्शनादौ, न पणितेनार्थोऽस्येति पणितार्थः, प्राणद्यूतप्रयोजन इत्यर्थः, तथा बहुसमानि तीर्थानि मो ऽ 'आपगानां नदीनां व्यागृणीयात् साध्वादिविषय इति सूत्रार्थः ॥३७॥
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
વિઞને રૂા
જો કારણ આવી પડે તો આ પ્રમાણે બોલવું.
ગા.૩૭ સંખડને સંખિડ કહેવી. ચોરને પણિતાર્થ કહેવો. નદીઓનાં તીર્થ બહુસમ
કહેવા.
અધ્ય. ૭ સૂત્ર-૩૦-૩૮
#
* *
ટીકાર્થ : સંડિમાટે સંખડિ શબ્દ જ વા૫૨વો. એટલે કે જ્યારે સાધુઓને સંડિ સુ
–
સાંકડી સંખડી
અંગે કથન કરવાનું હોય ત્યારે અહીં સંકીર્ણ = પુષ્કળઅવરજવરવાળી છે...” વગેરે.
ส
એમ ચોર માટે ‘પણિતાર્થ' શબ્દ વાપરવો. જયારે નૂતનદીક્ષિત વગેરેને ચોરી વગેરે ત # પાપકર્મોના વિપાકો દેખાડવાના હોય ત્યારે “જો ! પેલો પણિતાર્થ ! એને સૈનિકો પકડીને મૅ
લઈ જાય છે, મારે છે...”
=
પ્રશ્ન : પણિતાર્થ એટલે શું ?
ઉત્તર : પણિત વડે અર્થ છે આને તે પણિતાર્થ. પણિત એટલે દ્યુત, જુગાર. જેને નિ માટે પોતાના પ્રાણ સમાન દ્યુત એ જ એકમાત્ર કાર્ય છે, અને એને માટે ચોરી વગેરે न કરે છે... તે.
न
शा
शा
· સાધુ વગેરે સંબંધમાં જ્યારે નદી અંગે કંઈપણ કહેવાનું હોય ત્યારે “નદીઓના તીર્થો બહુસમ છે” એ પ્રમાણે બોલે.
ना
य
છ
वाग्विधिप्रतिषेधाधिकार एवेदमाह
तहा नईओ पुण्णाओ, कायतिज्जत्ति नो वए । नावाहिं तारिमाउत्ति, पाणिपिज्जत्ति नो वए ॥ ३८ ॥
૨૬૩
વાણીના વિધિ અને પ્રતિષેધના અધિકારમાં જ આ કહે છે કે
ગા.૩૮ તથા નદીઓ પૂર્ણ ‘કાયતરણીય’ ન કહેવી, ‘નાવોવડે તરવાયોગ્ય છે. પ્રાણિપેય છે' એમ ન બોલવું.
靬
य
******