________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૩
અધ્ય. છ સૂગ-
૨૧ છે. ગા.૨૧ પંચેન્દ્રિયજીવોમાં “આ સ્ત્રી, આ પુરુષ” એમ જયાંસુધી ન જાણે, ત્યાં સુધી આ જાતિથી આલાપ કરવો.
‘પfધવિમાન 'ત્તિ સૂત્ર, ઉપન્દ્રિયાUT' વીવીનાં પાનાં 'ha' કે विप्रकृष्टदेशावस्थितानामेषा स्त्री गौरयं पुमान् बलीवर्दः, यावदेतद्विशेषेण न विजानीयात् * | तावन्मार्गप्रश्नादौ प्रयोजने उत्पन्ने सति 'जाति'मिति जातिमाश्रित्यालपेत्, | अस्माद्गोरूपजातात्किय(रेणेत्येवमादि, अन्यथा लिङ्गव्यत्ययसंभवान्मृषावादापत्तिः, न
गोपालादीनामपि विपरिणाम इत्येवमादयो दोषाः, आक्षेपपरिहारौ तु वृद्धविवरणादवसेयौ, . तच्चेदम्-'जइ लिंगवच्चए दोसो ता कीस पुढवादि नपुंसगत्तेवि पुरिसित्थिनिद्देसो पयट्टइ, । | जहा पत्थरो मट्टिआ करओ उस्सा मुम्मुरो जाला वाओ वाउली अंबओ अंबिलिआ | किमिओ जलूया मक्कोडओ कीडिआ भमरओ मच्छिया इच्चेवमादि?, आयरिओ आह
जणवयसच्चेण ववहारसच्चेण य एवं पयट्टइत्ति ण एत्थ दोसो, पंचिदिएसु पुण ण | एयमंगीकीरइ, गोवालादीणवि ण सुदिट्टधम्मत्ति विपरिणामसंभवाओ, | पुच्छिअसामायारिकहणे वा गुणसंभवादिति' इति सूत्रार्थः ॥२१॥
ટીકાર્થ : ક્યાંક એવું બને કે ગાય-ભેંસાદિ પંચેન્દ્રિય પ્રાણીઓ ઘણાં દૂરના સ્થાને રહેલા હોય અને એટલે દૂર રહેલા સાધુને એ ખરાબ ન પડે કે “આ સ્ત્રી છે એટલે કે
ગાય છે” કે “આ પુરુષ છે એટલે કે બળદ છે” - હવે જયાં સુધી આ વાત વિશેષથી ન જાણે, ત્યાંસુધી તો જો માર્ગની પૃચ્છાવગેરે ન * પ્રયોજન ઉત્પન્ન થાય તો જાતિને આશ્રયીને બોલવું. દા.ત. “આ ગોરૂપજાતથી કેટલે ? | દૂર છે ?” (માર્ગાદિની પૃચ્છા કરવી છે, દૂર પ્રાણી ઊભું છે. પણ “ગાય કે બળદ એ ના
ખબર નથી. તો ખેડતાદિને એમ ન પુછાય કે “ભાઈ ! એ પેલો બળદ ઉભો છે ને ? | ના એનાથી કેટલે દૂર માર્ગ છે? પણ એમ કહેવું છે કે “એ ગોજાતિથી કેટલે દૂર માર્ગ છે ?”) | |
પ્રશ્ન : પણ ગાય કે બળદના ઉલ્લેખદ્વારા જ પ્રશ્ન કરીએ તો ?
ઉત્તર : જો ગોજાતિને બદલે ગાય કે બળદના ઉલ્લેખથી પ્રશ્ન કરાય તો ત્યાં લિંગના કે વ્યત્યયનો સંભવ હોવાથી મૃષાવાદની આપત્તિ આવે. (સાધુ “ગાય” કહે અને એ પ્રાણી છે કે બળદ હોય તો ? સાધુ ‘બળદ' કહે અને એ પ્રાણી ગાય હોય તો ? આમ લિંગનો વ્યત્યય | ક હોય તો મૃષાવાદદોષ લાગે.)
વળી જે ગોવાળાદિને પૃચ્છા કરી હોય એને પણ વિપરિણામ થાય (કે આ હિ
H.
Try
5
E
F
S
=