________________
'अणिलस्स 'त्ति, 'अनिलस्य' वायोः 'समारम्भं' तालवृन्तादिभिः करणं 'बुद्धाः' तीर्थकरा 'मन्यन्ते' जानन्ति 'तादृशं' जाततेजः समारम्भसदृशं । 'सावद्यबहुलं' पापभूयिष्ठं चैतमितिकृत्वा सर्वकालमेव नैनं 'त्रातृभिः' सुसाधुभिः 'सेवितम्' आचरितं मन्यन्ते न बुद्धा एवेति सूत्रार्थः ॥ ३६ ॥
मो
ટીકાર્થ : તીર્થંકરો માને છે કે પંખા વગેરે દ્વારા વાયુનો સમારંભ (ઉત્પત્તિ વગેરે) મો કરવો એ અગ્નિના સમારંભ જેવો જ છે. આ પાપોથી ભરપૂર છે, એટલે સુસાધુઓવડે 5 સદાકાળમાટે આ આરિત નથી... એમ તીર્થંકરો જ માને છે.
S
E
एतदेव स्पष्टयति
तालिअंटेण पत्तेण, साहाविहुअणेण वा । न ते वीइउमिच्छंति, वे आवेऊण त वा परं ॥ ३७ ॥
E
455
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
अध्य. 9 सूत्र- 35 थी ३८
ગા.૩૬ બુદ્ધો વાયુના સમારંભને તાદશ માને છે. એ સાવદ્ય બહુલ છે. ત્રાતાઓવડે એ સેવાયેલ નથી.
न
शा
स
આ જ વાતને સ્પષ્ટ કરે છે.
ગા.૩૭ તાલવૃંતથી, પત્રથી, શાખાવિધૂનનથી તેઓ વીંઝવાને ઈચ્છતા નથી કે બીજા પાસે વીંઝાવવા ઈચ્છતા નથી.
न
'तालियंटेण 'त्ति सूत्रं, तालवृन्तेन पत्रेण शाखाविधूननेन वेत्यमीषां स्वरुपं यथा षड्जीवनिकायिकायां, न 'ते' साधवो वीजितुमिच्छन्त्यात्मानमात्मना, नापि वीजयन्ति परैरात्मानं तालवृन्तादिभिरेव, नापि वीजयन्तं परमनुमन्यन्त इति सूत्रार्थः ॥ ३७ ॥
शा
स
ना ટીકાર્થ : તાલવૃંત, પત્ર, શાખાવિધૂનન આ ત્રણેય પદાર્થનું સ્વરૂપ જે રીતે ન 7 ષટ્જવનિકાનામના ચોથા અધ્યયનમાં આપેલું છે, તે રીતે સમજવું.
य
સાધુઓ પોતાની મેળે પોતાને આ બધાથી પવન નાંખવા ઈચ્છતા નથી. એમ તાલવૃત્તાદિવડે જ બીજાઓદ્વારા પણ પોતાને પવન નંખાવવાનું ઈચ્છતા નથી. કે બીજો પવન નાંખતો હોય તો એને અનુમતિ પણ આપતાં નથી.
उपकरणात्तद्विराधनेत्येतदपि परिहरन्नाह
जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । न ते वायमुईरंति, जयं परिहरंति
स्त
१७८
स्मै