SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 'अणिलस्स 'त्ति, 'अनिलस्य' वायोः 'समारम्भं' तालवृन्तादिभिः करणं 'बुद्धाः' तीर्थकरा 'मन्यन्ते' जानन्ति 'तादृशं' जाततेजः समारम्भसदृशं । 'सावद्यबहुलं' पापभूयिष्ठं चैतमितिकृत्वा सर्वकालमेव नैनं 'त्रातृभिः' सुसाधुभिः 'सेवितम्' आचरितं मन्यन्ते न बुद्धा एवेति सूत्रार्थः ॥ ३६ ॥ मो ટીકાર્થ : તીર્થંકરો માને છે કે પંખા વગેરે દ્વારા વાયુનો સમારંભ (ઉત્પત્તિ વગેરે) મો કરવો એ અગ્નિના સમારંભ જેવો જ છે. આ પાપોથી ભરપૂર છે, એટલે સુસાધુઓવડે 5 સદાકાળમાટે આ આરિત નથી... એમ તીર્થંકરો જ માને છે. S E एतदेव स्पष्टयति तालिअंटेण पत्तेण, साहाविहुअणेण वा । न ते वीइउमिच्छंति, वे आवेऊण त वा परं ॥ ३७ ॥ E 455 દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ अध्य. 9 सूत्र- 35 थी ३८ ગા.૩૬ બુદ્ધો વાયુના સમારંભને તાદશ માને છે. એ સાવદ્ય બહુલ છે. ત્રાતાઓવડે એ સેવાયેલ નથી. न शा स આ જ વાતને સ્પષ્ટ કરે છે. ગા.૩૭ તાલવૃંતથી, પત્રથી, શાખાવિધૂનનથી તેઓ વીંઝવાને ઈચ્છતા નથી કે બીજા પાસે વીંઝાવવા ઈચ્છતા નથી. न 'तालियंटेण 'त्ति सूत्रं, तालवृन्तेन पत्रेण शाखाविधूननेन वेत्यमीषां स्वरुपं यथा षड्जीवनिकायिकायां, न 'ते' साधवो वीजितुमिच्छन्त्यात्मानमात्मना, नापि वीजयन्ति परैरात्मानं तालवृन्तादिभिरेव, नापि वीजयन्तं परमनुमन्यन्त इति सूत्रार्थः ॥ ३७ ॥ शा स ना ટીકાર્થ : તાલવૃંત, પત્ર, શાખાવિધૂનન આ ત્રણેય પદાર્થનું સ્વરૂપ જે રીતે ન 7 ષટ્જવનિકાનામના ચોથા અધ્યયનમાં આપેલું છે, તે રીતે સમજવું. य સાધુઓ પોતાની મેળે પોતાને આ બધાથી પવન નાંખવા ઈચ્છતા નથી. એમ તાલવૃત્તાદિવડે જ બીજાઓદ્વારા પણ પોતાને પવન નંખાવવાનું ઈચ્છતા નથી. કે બીજો પવન નાંખતો હોય તો એને અનુમતિ પણ આપતાં નથી. उपकरणात्तद्विराधनेत्येतदपि परिहरन्नाह जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । न ते वायमुईरंति, जयं परिहरंति स्त १७८ स्मै
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy