________________
આમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ :
અધ્ય. ૬ નિયુક્તિ-૨૬૩, ૨૬૪ ૧૬ है परस्परविरोधिनः लोके कुप्रवचनेषु च, यथोक्तम् – “अर्थस्य मूलं निकृतिः क्षमा च, ,
कामस्य वित्तं च वपुर्वयश्च । धर्मस्य दानं च दया दमश्च, मोक्षस्य सर्वोपरमः क्रियाश्च ॥१॥ इत्यादि" एते च परस्परविरोधिनोऽपि सन्तो जिनवचनमवतीर्णाः ततः । कुशलाशययोगतो व्यवहारेण धर्मादितत्त्वस्वरूपतो वा निश्चयेन 'असपत्नाः' परस्पराविरोधिनो भवन्ति ज्ञातव्या इति गाथार्थः ॥
ટીકાર્થ : લોકમાં અને પ્રવચનમાં આ ધર્મ, અર્થ અને કામ એક સાથે સંપાત પામે ? છે, અને એ સંપાતથી પિડિત થયેલા તે ત્રણ પરસ્પર વિરોધી બને છે. (લોકમાં કે - કુપ્રવચનોમાં યોગ્ય વ્યવસ્થા, વિભાગીકરણ નથી. એટલે ત્રણેય પરસ્પર એકબીજાને | આથડે છે.)
કહ્યું છે કે
• અર્થનું મૂળ કપટ અને ક્ષમા છે. કામનું મૂળ ધન, શરીર અને યૌવનવય છે. | ધર્મનું મૂળ દાન, દયા અને દમ છે. મોક્ષનું મૂળ સર્વથી ઉપરમ-અટકવું અને ક્રિયા છે. | લોકમાં કે કુપ્રવચનમાં ભલે આ ત્રણ પરસ્પર વિરોધી હોય તો પણ જો તે ત્રણ II આ જિનવચનમાં અવતરે છે. તો તે પરસ્પર અવિરોધી બને છે.
એમાં કુશલ આશયના યોગથી વ્યવહારથી તેઓ પરસ્પર અવિરોધી છે. ધર્માદિતત્ત્વના સ્વરૂપથી નિશ્ચયથી તેઓ પરસ્પર અવિરોધી છે. तत्र व्यवहारेणाविरोधमाह -
जिणवयणंमि परिणए, अवत्थविहिआणुठाणओ धम्मो । सच्छासयप्पयोगा अत्थो વીસંબો કામો રદ્દ
તેમાં વ્યવહારથી તેઓ વચ્ચે અવિરોધ શી રીતે ? તે કહે છે.
નિ.૨૬૪ જિનવચન પરિણત થયે છતે, અવસ્થાવિહિતઅનુષ્ઠાનથી ધર્મ થાય. ૪ સ્વચ્છાશયપ્રયોગથી અર્થ થાય, વિઠંભથી કામ થાય.
व्याख्या - जिनवचने यथावत्परिणते सति अवस्थोचितविहितानुष्ठानात्- * स्वयोग्यतामपेक्ष्य दर्शनादिश्रावकप्रतिमाङ्गीकरणे निरतिचारपालनाद्भवति धर्मः, * * स्वच्छाशयप्रयोगाद्विशिष्टलोकतः पुण्यबलाच्चार्थः, विश्रम्भत उचितकलत्राङ्गीकरण- * हर तापेक्षो विश्रम्भेण काम इति गाथार्थः ॥